વાંસદાના સરા ગામમાં યુવાનોના કેરિયર બેહતરી માટે કરાયું લાઇબ્રેરીનું ઉદ્ઘાટન

0
વાંસદા: ગતરોજ નવસારીના જિલ્લાના વાંસદા તાલુકાના સરા ગામમાં સ્થાનિક યુવાનોને પોતાનું કેરિયર બનાવવામાં સુવિધા મળી રહે એવા શુભ ઉદ્દેશ સાથે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...

કપરાડાના સુથારપાડા ખાતે CHC નું નવું મકાન અને સ્‍ટાફ કવાર્ટસનું નાણામંત્રી કનુભાઇ દેસાઇ રાજ્‍યમંત્રી...

0
વલસાડ: કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તાર એવા સુથારપાડા ખાતે આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનું સુવિધાયુક્‍ત નવું બિલ્‍ડિંગ ૩.૭૩ કરોડના ખર્ચે અને...

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલના હસ્‍તે ધરમપુર ખાતે ભગવાન બિરસા મુંડા આદિવાસી સાંસ્‍કૃતિક ભવનનું...

0
વલસાડ જિલ્લાના ધરમપુર-દશેરા પાટી ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રૂ. ૪.૧૪ કરોડના ખર્ચે નિર્માણ થનારા કુંકણા સમાજ પ્રેરિત ભગવાન બિરસા મુંડા આદિવાસી સાંસ્‍કૃતિક ભવનું...

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની કરાઈ વરણી

0
ખેરગામ: નવસારીના ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની નિમણૂક માટે બહેજ પ્રાથમિક શાળા ખાતે ૭૦થી વધુ શિક્ષકોની સભા તા.૧૨-૦૨-૨૦૨૨ના રોજ ત્રિવાર્ષિક અધિવેશન નિમિત્તે મળી...

વલસાડ જિલ્લા શિક્ષણ ખાતાના બે અધિકારીઓને નેશનલ એવોર્ડ એનાયત

0
વલસાડ: માનવ સંશાધન વિકાસ મંત્રાલય, ન્‍યૂ દિલ્‍હી અંતર્ગત ન્‍યૂપા દ્વારા દર વર્ષે શિક્ષણમાં અને વહીવટમાં નવાચાર કરનારા પ્રતિભાશાળી અધિકારીઓને નેશનલ એવોર્ડ ફોર ઈનોવેશન એન્‍ડ...

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સાંસદોની બેઠકમાં સિંચાઈની સુવિધાનો ઉઠાવ્યો મુદ્દો

0
ભરૂચ: ભરૂચના આદિવાસી સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં બંન્ને ગૃહના આદિવાસી સાંસદોની બેઠકમાં રાજ્ય અને દેશમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સિંચાઈની સુવિધા અનિવાર્ય હોવાના કારણે...

રીવર લીંક મુદ્દે કપરાડા કોંગ્રેસ ન્યાય- સંઘર્ષ-2022ની વાડી ગામમાં યોજાઈ બેઠક

0
કપરાડા: વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલ અને કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયકે રીવરલીંક મુદ્દે વાડી ખાતે ગામની મુલાકાત સ્થાનિક રજૂઆતોને...

વાંસદાના દુબળ ફળિયા ગામમાં નવનિયુક્ત સરપંચે શરુ કર્યા ગ્રામ વિકાસ કાર્યો…

0
ગુજરાતના ગામડાઓમાં વિધિવત રીતે ચુંટાયેલા સરપંચે પોતાનો કાર્યભાળ સંભાળી લીધો છે ત્યારે  આજરોજ વાંસદા તાલુકાના નવનિયુક્ત સરપંચ દ્વારા દુબળ ફળિયા ગામના પલાડ ફળિયામાં બ્લોક...

વિદ્યાસહાયકની ભરતીમાં NOCની માંગને પડકારતી અરજી કર્યા બાદ હાઈકોર્ટની સરકારને આપી નોટિસ

0
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષક ભરતી માટે ગયા મહિને જાહેરાત કરેલી છે. જેમાં, અરજદારે અરજી કરી ત્યારે સંબંધિત જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ તેને નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ...

પાર તાપી અને નર્મદા લીંક પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજમાં વિરોધનો જોવા મળી રહ્યો છે...

0
વાંસદા: હાલમાં થોડા સમય પહેલાં જ કેન્દ્રનાં સંસદના બજેટમાં દક્ષિણ ગુજરાતમાં રીવર લીંકનાં જોડાણ માટે મંજૂરી આપવામાં આવી હતી. જે રીવર લીંક પ્રોજેક્ટની વાત...