ધરમપુરના ડેમમાં વિસ્થાપિત થતા ગામના લોકોની વિશાલ આક્રોશ મશાલ રેલી…જુઓ વિડીયોમાં

0
ધરમપુર: ધરમપુર તાલુકાના વિસ્થાપિત થતા ગામના લોકો દ્વારા ગુંદીયા સાતવાંકલ ખડકી મધુરી ચવરા પૈખડ રુઈપાડા ચિલકપાડા ખપાટિયા વગેરે ગામાંમો પાર તાપી નર્મદા લિંક યોજનાના...

ઉકાઇ વર્તુળના અધિક્ષક ઈજનેર મહાકાલે ખેરગામ પેટા વિભાગની લીધી મુલાકાત

0
ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ઉકાઇ બંધ-ઉકાઈ સિંચાઇ વર્તુળના અધિક્ષક ઈજનેર શ્રી મહાકાલ સોમવારે સવારે ખેરગામ ડાબા કાંઠા પેટા વિભાગની મુલાકાતે અચાનક આવ્યા હતા,...

વલસાડ તાલુકાના મુળી ગામમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેને લઈને અસરગ્રસ્ત પરિવારોએ આપ્યું આવેદનપત્ર

0
વલસાડ: આજરોજ વલસાડ તાલુકાના મુળી ગામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં અસર પામતા 44 પરિવારો જે ઘર વિહોણા થવાના હોઈ એવા મારાં આદિવાસી સમાજના લોકો...

ખેરગામમાં પારુલ યુનિ.ના એરોનોટિકલ એન્જિનિયરિંગની ગોલ્ડ મેડાલિસ્ટ મીતીક્ષાનું કરાયું સન્માન

0
ખેરગામ: ખેરગામના રાધાબેન દલપતભાઈની દીકરી પારુલ જે વડોદરા રહે છે. તેમની દીકરી મિતિક્ષા દિનેશચંદ્ર ગજ્જર જેણે પારુલ યુનિવર્સિટીમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા-ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-માં સો...

તાપી-નર્મદા લિંક યોજનાથી 10 આદિવાસી લોકોને અસર અને પર્યાવરણને મોટાપાયે નુકશાન થવાની સંભાવના

0
વાંસદા: તાપી-નર્મદા લિંક યોજના જો દક્ષિણ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો 288 ગામડાં વિસ્થાપિત થશે અને તેના 10 લાખ આદિવાસી લોકોને અસર પડશે તથા...

ડાંગના ધારાસભ્ય પણ અમારી રસ્તાની સમસ્યા દુર કરવાનું આપેલું વચન પાળ્યું નથી: ઉગા ગામના...

0
ડાંગ: દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના મહારાષ્ટ્રને અડીને આવેલા સુબિર તાલુકાના ગામ ઉગા ખાતે રસ્તાની સમસ્યાને લઈને વારંવાર મૌખિક અને 2 વખત લેખિતમાં...

વેલેન્ટાઈન ડે એટલે પ્રેમના દિવસે જ વિદ્યાર્થીએ શાળાના બ્લેક બોર્ડ પર “ધ એન્ડ” લખી...

0
ઉમરપાડા: ગતરોજ પ્રેમના દિવસે એટલે કે વેલેન્ટાઈન ડે ના દિવસે જ સુરતના ઉમરપાડા વિસ્તારમાં એક વિદ્યાર્થીએ પોતાની જિંદગીથી કંટાળીને આત્મહત્યા વહોરી છે. વેલેન્ટાઇન ડે...

ખેરગામના પીઠા ગામમાં વલસાડ ભારતીય મૂળનિવાસી સંઘ તથા ભારતીય મૂળનિવાસી સાંસ્કૃતિક મંચ દ્વારા યોજાયો...

0
વલસાડ: વલસાડ રાજ્ય ગુજરાત બામસેફ તથા ભારતીય મૂળનિવાસી સંઘ તથા ભારતીય મૂળનિવાસી સાંસ્કૃતિક મંચ SC, ST, OBC અને માઈનોરિટી 85% મૂળનિવાસી સમાજના ખેરગામ પીઠા...

ખેરગામમાં પુલવામાં શહીદ થયેલા 44 વીર જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ.. જુઓ વિડીયોમાં

0
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકામાં આવેલ દશેરા ટેકરી, ખેરગામ ખાતે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 વીર જવાનોની તૃતીય પુણ્યતિથિ નિમિતે પેરામિલિટરી ફોર્સના નિવૃત જવાનો...

નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડેડીયાપાડાના શિક્ષકોની ટીમ બની વિજેતા

0
નર્મદા: હાલમાં જ નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ભાઈઓની ક્રિકેટ ટીમ રવિવારના દિવસે તરોપા ખાતે યોજાય હતી જેમાં પાંચ તાલુકાના ક્રિકેટ પ્રેમી...