લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબાના સંસ્થાપક નિલમભાઈ પટેલને ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન’થી નવાજાયા..
વ્યારા: લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબાના સંસ્થાપક શ્રી નિલમભાઈ પટેલને ગુજરાત રાજ્ય આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર દ્વારા આયોજિત ‘જન જાતીય ગરિમા ઉત્સવ-2026’ અંતર્ગત...
બારડોલી નજીક ઉવા ગામે ભીષણ બસ અકસ્માત: CNG બસમાં આગ, 5થી વધુ મોતની આશંકા
બારડોલી: આજરોજ બારડોલી નજીક આવેલા ઉવા ગામ પાસે બારડોલી-નવસારી હાઈવે પર સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન (MSRTC)ની...
વુશું ડ્રેગન કુગફુંમાં મોટી ઉમરે પ્રવેશ લઇ વલસાડના શિક્ષક દિપક કુમાર પટેલે મેળવી બ્લેક...
ધરમપુર: વુશું ડ્રેગોન કુંગ ફૂ માં ચાલી રહેલ કલાસીસ જેમા છેલ્લા વર્ષથી વલસાડ, ધરમપુર, કપરાડા, વાસદા, નવસારીમાં આ માશૅલ આર્ટના ચિફ ઇન્સ્ટકટર, માસ્ટર સિયલાઉશી...
એડવોકેટ આરતીબેન ભીલના જાતિ પ્રમાણપત્ર મેળવવા બાબત વિડિયો લોકોને ભ્રમિત કરનારો છે એનો હું...
ગુજરાત: ગુજરાતમાં જાતિ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા અંગે એડવોકેટ આરતીબેન ભીલના વિડિયોને લઈને તીવ્ર વિરોધ શરૂ થયો છે. અનેક લોકો અને સામાજિક કાર્યકરોનું કહેવું છે...
વાહ રે પત્રકારત્વ ! અંજના ઓમ કશ્યપ દેશના અસલી મુદ્દાઓ ક્યાં છે ?
નવી દિલ્હી: આજના ટીઆરપી આધારિત પત્રકારત્વનું એક વધુ ઉદાહરણ સામે આવ્યું છે. પ્રસિદ્ધ એન્કર અંજના ઓમ કશ્યપે દેશના મોટા આર્થિક, રાજકીય અને સામાજિક મુદ્દાઓને...
ખેરગામમાં બહેજ, આછવણી અને તોરણવેરા ગામની 72 આશાવર્કરો 5 મહિનાઓથી વગર પગારે નોકરી કરવા...
ખેરગામ: ખેરગામ તાલુકામાં બહેજ, આછવણી અને તોરણવેરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ ફરજ બજાવતી આશરે 72 જેટલી આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલી આશા અને ફેસિલિટેટર...
વાંસદા તા.પં.નો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર કૃણાલ પટેલ 16,000ની લાંચ લેતા ACB હાથે ઝડપાયો
વાંસદા: આજરોજ વાંસદા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર કૃણાલ પટેલને તાલુકા પંચાયતના પાર્કિંગમાં ફરિયાદી પાસેથી 16,000ની લાંચ લેતા વલસાડ ACB ના રંગેહાથ...
વકીલ આરતીબેન ભીલ આદિવાસી સમુદાયના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.. આદિવાસી શિક્ષિત સમાજમાં લોકચર્ચા
ગુજરાત: સમગ્ર ગુજરાતમાં હાલમાં આદિવાસી સમાજના શિક્ષિત લોકોમાં ચર્ચા ઉઠી છે કે આદિવાસી સમાજના જાણીતા મહિલા વકીલ આરતીબેન ભીલ આદિવાસી સમુદાયના લોકોને ગેરમાર્ગે દોરી...
સાપુતારામાં ૩ કરોડના રેંકડી બજારમાં કથિત કૌભાંડ ! વિસ્થાપિતોને અન્યાય: ડો. નિરવ પટેલ CM/...
સાપુતારા: ગુજરાતના પ્રસિદ્ધ ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા 3 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ “રેંકડી બજાર”ની 30 દુકાનોની ફાળવણીમાં મોટા પાયે કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપ...
આદિવાસી ધોડિયા સમુદાયની સંસ્કૃતિનું અડીખમ સ્વાભિમાન: ધોળી ટોપી અને તુર-થાળીનો રણકાર !
સેલવાસ: માથે ધોળી ટોપી, હાથમાં તુર અને થાળીના રણકાર સાથેની આદિવાસી છબી જોઈને દરેક આદિવાસીની નસોમાં સ્વાભિમાનનું લોહી ઉકળી ઉઠે છે. આ માત્ર વેશભૂષા...
















