કપરાડાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડૉ. નિરવભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન !
કપરાડા તાલુકા મથકે આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન વિધિ ખેરગામ ચિંતુ બા "છાંયડો " મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલના ગોલ્ડ...
આજના પ્રજાસત્તાક દિવસની શુભકામના સાથે યુવાઓને એક યુવા નો સંદેશ !
સૌ પ્રથમ પ્રજાસત્તાક દિવસની દરેક ને શુભકામના દર વર્ષે 26 મી જાન્યુઆરી આવે એટલે આપણે સૌ કોઈ પ્રજાસત્તાક દિવસની શુભકામનાં દરેકને પાઠવીએ. જેવી 26...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: નર્મદામાં એક જિલ્લા પંચાયત પાંચ તાલુકાની યોજાશે ચૂંટણી
ગુજરાત રાજ્ય સહીત નર્મદા જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એન...
50 આલ્બમ સોંગમાં જોવા મળ્યો છે આ કોલસાના વેપારીમાંથી બનેલો એકટર ! કોણ છે...
દક્ષિણ ગુજરાત: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાના સરખા નાંદરખા ગામમાં રહીને નાનો સરખો કોલસાનો વેપાર કરતો હતો. આ યુવાને કોરોના ના સમયગાળામાં 50થી વધુ...
નાનાપોંઢાં પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થઇ ઉજવણી !
વલસાડ: ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે તા 25 મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગ રૂપે નાનાપોંઢાં પોલીસ સ્ટેશનમાં...
નવસારી જિલ્લાના તુરીયા સર્કલ પાસે આઇસર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત
કોરોના વાયરસના કારણે લોકડાઉન આપ્યા બાદ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી ગઈ તેમ તેમ રોડ અકસ્માતની ઘટનાઓમાં...
26મી જાન્યુઆરીએ નેતાઓના વકતવ્યમાં સરકારની સિધ્ધિઓનો ઉલ્લેખ થઇ શકશે નહીં
ગુજરામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. ચુંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી રાજય ચૂંટણી હેઠળના વિસ્તારોમાં મુખ્યમંત્રી તથા મંત્રીઓના હસ્તે થનારા...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 410 નવા કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 410 નવા કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું મોત થયું છે જયારે 704 દર્દીઓ સાજા થઈ પોતાના...
વાંસદાના અંકલાછ ગામના વણજારવાડી ફળિયામાં અકસ્માત: ૩ મોત ૨ ને ઈજા !
નવસારી: વાંસદા આવેલા અંકલાછ ગામના વણજારવાડી ફળીયા માંથી પસાર તથા હાઇવે પર ગઈ રાત્રે ૨: ૦૦ની મારુતિ સુઝુકીની સ્વીફ્ટ નંબર GJ21M5490 અને ટ્રક વચ્ચે...
વલસાડ: નાનાપોંઢાંમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા છતા ભાજપના બેનરો અકબંધ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે આચારસંહિતા અમલમાં આવી ચૂકી છે પરંતુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ક્યાંય પણ આચારસંહિતા લાગી ન હોય એવું જણાઈ...