ચીખલીના માંડવખડક ગામમાં યોજાઈ આમ આદમી પાર્ટીની ઓટલા બેઠક.. જાણો શું છે આપની રણનીતિ
ચીખલી: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી ની હવે ત્રણ મહીંના જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ અને ગુજરાતમાં પ્રથમ વખત ચુંટણી લડી રહેલા આમ...
9 મી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસ તો ખરો જ આજે વાત ‘બારડોલી દિવસ’ ઐતિહાસિકતાની..
વાંસદા: 9 મી ઓગસ્ટ 1928ના દિવસે બારડોલી સત્યાગ્રહની અહિંસક માર્ગે લડાયેલી લડત વિજય બની અને અંગ્રેજ સલતનત કે જેનો સૂર્ય ક્યારેય આથમતો નહોતો એવી...
ખેરગામ કોલેજના ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વ આદિવાસી દિવસના આયોજન સાથે ભવ્ય ત્રિરંગા યાત્રા
ખેરગામ: સરસિયા ખાતે આવેલી ખેરગામ કોલેજમાં પ્રોફેસર ડો.સંજયભાઈ એમ.પટેલના યજમાન પદે પ્રથમવાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રમુખશ્રી, સમસ્ત...
9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દ્વારા લોન્ચ થયું ‘આમુ આદિવાસી જુવાનીયા’ સોંગ.. જુઓ...
વાંસદા: નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પર વાંસદાના યુવા દ્વારા આદિવાસી યુવાઓને કેન્દ્રમાં રાખીને આદિવાસી સસ્કૃતિને ઉજાગર કરતું 'આમુ આદિવાસી જુવાનીયા' નામનું ગીત લોન્ચ...
ચીખલીના હરણગામના હળપતિ સમાજની કાયમી સમસ્યા ટળી.. નરેશ પટેલના હસ્તે થયું હળપતિ રેસીડેન્સીનું ખાતમુહૂર્ત..
ચીખલી: આજરોજ રાજ્યમંત્રી નરેશ પટેલની અધ્યક્ષ સ્થાને ચીખલી તાલુકાના હરણગામ ખાતે આવેલા હળપતિ સમાજના લોકોના જે આવાસો દર ચોમાસામાં ડુબાણમાં જતા હતા તેનો કાયમી...
BTTS દ્વારા ગણદેવીમાં 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તાડામાર તૈયારી: વિવિધ ગામોમાં બેઠકો
ગણદેવી: સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા લેવલની ઉજવણી BTTS ની આગેવાનીમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં યોજાશે જેના આયોજનના...
વાંસદાના મહુવાસ પાસે ફોર વ્હીકલ પલટી હાઈવે ડીવાઈડર પર ચઢી પલટી મારી ગઈ: જુઓ...
વાંસદા: હાલમાં જ 7: 00 વાગ્યાની આસપાસ વાંસદા મહુવાસ ગામના સહયોગ હોટલ પાસે હાઈવે પર આવેલા ડિવાઈડર પર એક ફોર વ્હીકલ પલટી મારી ગયાની...
વાંસદાના રાયબોર ગામની શ્રી વાલ્મિકી આશ્રમશાળામાં લાઈફ સ્કીલ મેળાનું થયું આયોજન
વાંસદા: બાળકોના શિક્ષણના ઉજ્જવળ ભવિષ્ય અને જીવન ઘડતરને લઈને શિક્ષકો નવતર પ્રયોગો કરતા હોય છે ત્યારે 2 અને 3 ઓગસ્ટના રોજ વાંસદાના રાયબોર ગામમાં...
વાંસદાના ખરજાઈ ઝાડી ફળીયામાં ચેક ડેમ પર મળી બિન વારસી લાશ.. જાણો સમગ્ર ઘટના
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ખરજાઈ ગામના ઝાડી ફળીયામાં ચેક ડેમ પર એક બિન વારસી લાશ મળી મળી આવતા સમગ્ર ફળિયામાં લોકો વચ્ચે આ લાશ...
ખેરગામથી વલસાડ સુધીના બિસ્માર રોડથી ત્રાહિમામ યુવાનોની વલસાડ કલેકટર કચેરીએ લેખિતમાં રજુઆત
ખેરગામ: વલસાડ જિલ્લાના ઉદાસીન અને બેદરકાર તંત્રના કારણે ખેરગામથી વલસાડ જતો રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાના કારણે અનેક લોકોએ પારાવાર હાલાકી ભોગવવી પડી રહેલ...
















