ઉનાઈમાં 13 મી યોજાનાર ગુજરાત ગૌરવયાત્રાની તૈયારીના ભાગરૂપે આજે મળી બેઠક: મંત્રી નરેશ પટેલ...
વાંસદા: ઉનાઈ માંથી શરૂ થનારી ગુજરાત ગૌરવયાત્રામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે ત્યારે તેના તૈયારીના ભાગરૂપે આજે પ્રદેશ કક્ષાની એક બેઠકનું આયોજન...
ચીખલીના માંડવખડકમાં ચોરીની ઘટના: ગામના લોકોમાં ફફડાટ.. ચોરો થયા પોલીસના હવાલે.. જુઓ વિડીઓ..
ચીખલી: વર્તમાન સમયમાં શહેરો છોડી ચોરીની ઘટનાઓ ગામડાઓમાં વધી રહી રહી છે ત્યારે ચીખલી તાલુકાના માંડવખડકના નિશાળ ફળીયામાં ચોર પકડાયાની કિસ્સો બહાર આવ્યો છે....
ચીખલી મજીગામ શાળાની છાત્રાના અપમૃત્યુ.. પછી તંત્ર એકશનમાં.. જો નવસારી જિલ્લાના શિક્ષકો છાત્રા હાથ...
ચીખલી: હાલમાં જ ચીખલી મજીગામ શાળાની છાત્રાના અપમૃત્યુ પછી જિલ્લા તંત્ર એક્શનમાં આવ્યું હોય તેમ હવે પછી જો જિલ્લાની કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચરિંગ...
આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ
કંવાટ: વર્તમાન સમયમાં આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે એક્ટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરી અને જાહેરમાં સમાજની માફી માંગ સાથે...
સારવણી ગામના વયોવૃદ્ધ પરિવારનું ઘર તૂટી પડતા ખેરગામના સેવાભાવી તબિબ ડો. નિરવ પટેલ અને...
ચીખલી: હાલમાં જ ધોધમાર વરસેલા વરસાદમાં ચીખલી તાલુકાના સારવણી ગામના વયોવૃદ્ધ પરિવારનું ઘર તૂટી પડતા ખેરગામના સેવાભાવી તબિબ ડો. નિરવ ભુલાભાઈ પટેલ અને એમની...
ચીખલીના મલવાડા ગામની વિદ્યાર્થીનીનો આપધાત.. પરિવારે શું અને કોનો પર લગાવ્યો આરોપ
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલીના મલવાડા ગામે ધોરણ 12માં ભણતી દ્રષ્ટિ પટેલ નામની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. જેમાં પરિવારજનો એ વિદ્યાર્થિનીએ શાળાના આચાર્ય...
ચીખલી પોલીસે દેગામમાંથી સોલર સેલ (સોલાર પ્લેટ) ચોરી ત્રણને 1,40 કરોડના મુદ્દામાલ સાથે ઝડપયા
ચીખલી: ગતરોજ ચીખલી પોલીસે દેગામમાં સોલાર ફેક્ટરીમાંથી સોલર સેલ (સોલાર પ્લેટ) ચોરી કરી નાસતા ત્રણને 1,40 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા. ચોરીનો માલ બામણવેલ...
ઉનાઈ માતાના મંદિરમાં નવરાત્રિનું અદભુત આયોજન.. શ્રધ્ધાળુઓ સાથે ખેલૈયાઓની ભીડ
વાંસદા: ગુજરાત ભરમાં નવરાત્રીની મોસમ છે ત્યારે વાંસદાના ઉનાઈ મંદિર પરિસરમાં આ વખતે નવરાત્રિનું અદભુત આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહી દુર દુરથી આવતાં...
વાંસદાના 40 જેટલા ગામોને જોડતા 20.18 કરોડના રસ્તાના નવિનીકરણ માટે મળી મંજૂરી..
વાંસદા: વાંસદા વિધાનસભામાં આવતા ગામોમાં સ્થાનિક સંગઠન દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, સાંસદ ડો. કે.સી.પટેલ, પ્રભારી બાબુભાઇ જીરાવાલા વગેરે દ્વારા જે રસ્તાઓના નવિનીકરણ...
ગણદેવીમાં આમ આદમી પાર્ટીને તરફ લોકોને ખાસ્સું આકર્ષણ.. ગેરેંટી કાર્ડ લેવા લોકોની પડાપડી જુઓ...
ગણદેવી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટી ખૂબ જ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે નવસારી જિલ્લાની ગણદેવી 176 વિધાનસભા સીટ પર આમ...
















