જાણો: ક્યાં સાસુએ સળગતા લાકડાથી દઝાડતા જમાઈનું થયું મોત: ફરિયાદને લઈને પોલીસ સામે ઉઠયા...

0
ચીખલી: 9 ડિસેમ્બર-22ના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ ચીખલીના સારવણી ગામમાં સાસુ દ્વારા પૂર્વ જમાઈને કોઈ જૂની વેરઝેરમાં સળગતા લાકડાથી દઝાડી દેતા પૂર્વ જમાઈનું...

નવસારી-વલસાડના આદિવાસી વિસ્તારોના બાળકોમાં ઉત્તરાયણની ઉજવણી જોવા મળી રહ્યો છે માહોલ..

0
નવસારી-વલસાડ: ગુજરાત સરકાર પણ આ વખતે પતંગ ઉત્સવ ઉજવણી કરવાની છે ત્યારે કોરોનાકાળ બાદ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં બાળકોમાં હાલમાં ઉત્તરાયણની ઉજવણીનો માહોલ જોવા...

ખેરગામ તાલુકાના પાટી ગામમાં યોજાયેલ ‘આદિવાસી પ્રીમિયર લીગ’માં વાડ ઇલેવન બની વિજેતા.. જુઓ વિડીયો

0
ખેરગામ: ગતરોજ થી ખેરગામ તાલુકાના પાટી ગામમાં જયશ્રી રામ, જય બજરંગબલી યુવક મંડળ દ્વારા સૌ પ્રથમવાર એકદમ પ્રાકૃતિક વાતાવરણમાં ખેતરોની વચ્ચે તૈયાર કરવામાં આવેલ...

દક્ષિણ ગુજરાત વીજ લીમીટેડ કંપની રૂમલાની કામગીરી ગોકળગાય જેવી… જાણો સમગ્ર ઘટના

0
ચીખલી: જીવન જરૂરીયાત અને માળખાકીય સુવિધા વંચિત રાખનાર દક્ષિણ ગુજરાત વીજ લીમીટેડ કંપની રૂમલાની કામગીરી ગોકળગાય જેવી હોવાનો આક્ષેપ લગાવવાની ઘટના ચીખલી તાલુકાના ઘોડવણી...

આદિવાસી વિસ્તારોમાં ધરતીનું અમૃત કહેવાતી ‘તાડી’ પીવા માટે લોકોની વહેલી સવારથી જ લાઇનો..

0
વાંસદા-ધરમપુર: શિયાળાની શરૂઆત થતાની સાથે જ વાંસદા-ધરમપુર લોકોમાં કુદરતી પીણું એટલે કે 'તાડી' પીવાની મજા માણવા લાગ્યા છે. એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે...

ખેડૂતોની જીવાદોરી સમાન વાંસદાના કેલિયા ડેમના વહીવટીતંત્ર ભ્રષ્ટ અને લાપરવાહ હોવાના લાગ્યા આક્ષેપ..

0
વાંસદા: ખેડૂતોની જીવાદોરી સમાન વાંસદા તાલુકામાં આવેલ કેલિયા ડેમ ચીખલી તાલુકા ગામોમાં પણ સિંચાઈ માટે ખુબ જ મહત્વનો છે ત્યારે હાલમાં જ ચીખલી તાલુકાના...

નવસારીમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ.. જાણો કેટલી .. ડીગ્રી તાપમાનમાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા

0
નવસારી: દક્ષિણ ગુજરાતમાં આવેલા આદિવાસી વિસ્તારોમાં અત્યાર સુધી ક્યારેક ઠંડી ક્યારેક ગરમી એમ બંને ઋતુનો અહેસાસ થઇ રાહ્યો હતો પણ ગતરોજ નવસારીમાં માસ અંતમાં...

ખેરગામ કોલેજમાં GPSC ની પરિક્ષા પાસ કરી નવનિયુક્ત અધ્યાપક પ્રિયંકા થોરાતનું સમસ્ત આદિવાસી સમાજ...

0
ખેરગામ : ખેરગામનું નામ હાલમાં જ જનતા હાઈસ્કૂલના શિક્ષિકા ડો.ઉર્વશીબેન દવે દ્વારા શાળાના ઇતિહાસમાં સૌપ્રથમવાર Ph.D. પૂર્ણ કરી તેમજ પ્રિયંકાબેન થોરાત અને નિરાલી ભાવસાર...

ખેરગામની જનતા હાઈસ્કૂલના પ્રથમ Ph.D. શિક્ષિકા ઉર્વશીબેન દવેનું સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેરગામ શાળામાં...

0
ખેરગામ: જનતા માધ્યમિક શાળાના 62 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર શિક્ષિકા ડો.ઉર્વશીબેન દવે દ્વારા TRANSLATION OF SELECTED SURREALISTIC POEMS BY GHULAM MOHAMMAD SHAIKH AND SITANSHU YASHASCHANDRA...

નારણપોર ગામે યોજાયેલ યુથ યુનિટી કપ સીઝન 2 માં રોયલ સ્ટ્રાઇકર ટીમ વિજેતા.. જુઓ...

0
ખેરગામ :  નારણપોર, નાંધઈ, પીઠા, પેલાડ ભૈરવી ચાર ગામના યુવાનોએ 4 ગામોના યુવાઓ વચ્ચે દોસ્તી અને ભાઈચારાની ભાવના પ્રબળ બને એ હેતુથી ગતવર્ષે યુથ...