સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા નર્મદામાં ઈકો સેન્સેટિવ ઝોન અને અનુસૂચિ-5 મુદ્દે આંદોલનના એંધાણ
નર્મદા જિલ્લમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક શૂલપાણેશ્વર અભિયારણને હોવાથી નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાયો હતો, અને 121 ગામના આદિવાસી ખેડુતોના...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 423 નવા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 423 નવા કેસ નોંધાયા હતા. કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે, જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 1 દર્દીના...
ગુજરાતમાં કોરોનાના આજે 451 નવા કેસ નોંધાયા, 700 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 451 કેસ નોંધાયા છે. જેની સામે 700 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે...
બારડોલીમાં 200 જેટલા ભાજપના કાર્યકરો કેસરીયો ઉતારીને ઝાલ્યો કોંગ્રેસના હાથ !
વર્તમાન સમયમાં ગુજરાત અને દેશમાં ચાલી રહેલું રાજકારણ સમજ બાહર જઈ રહ્યું હોય એમ લાગે છે અત્યાર સુધી કોંગ્રસના કાર્યકરો ભાજપમાં જતા હતા હવે...
જાણો : ક્યારે યોજાશે શકે છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી !
આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણીપંચે જિલ્લા વહીવટી તંત્રને તમામ તૈયારી પૂર્ણ કરવા આદેશ કરી દીધો છે. મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રજાસત્તાક...
વાંસદા મનપુર ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ભાજપની યોજાઈ ચુંટણી બેઠક
થોડાજ સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાનમાં લઈને ભાજપ પક્ષના અગ્રણીય નેતાઓ દ્વારા ગઈ કાલે વાંસદા જીલ્લા પંચાયત સીટની બેઠક મનપુર હેલીપેડના મેદાનમાં બેઠક...
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગેરકાયદેસર માટી ખોદાતા, સ્થાનિકોનો હોબાળો
કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ પ્રવાસીઓના વધુ આકર્ષણ માટે ત્યાં પ્રવાસનને લગતા અન્ય પ્રોજેક્ટો પણ હાથ ધરાયા છે....
ગુજરાતમાં આજે કોરોનાના 471 નવા કેસ નોંધાયા, 727 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 471 કેસ નોંધાયા છે. જેની સામે 727 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસને...
ડાંગ જિલ્લાના સુપદહાડ ગામે પાણી બચાવવા લોકોએ બાંધ્યો બોરીબંધ !
દક્ષિણ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડવા છતાં ઉનાળાની ઋતુમાં લોકોને પાણી માટે વલખાં મારવાની દશા આવે છે જો પાણી સંગ્રહ કરી...
તિલકવાડા તાલુકાના દેવલિયા-પૂછપૂરા વચ્ચે પુલ નહીં બને તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પુછપુરા ગામના મુખ્ય રસ્તા વચ્ચે આવેલ એક ખાડી પાર એક પુલ બનાવવાની લોક માંગ ઉઠી છે, જો સરકાર કોઈ નિર્ણય...
















