ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે અટવાયેલા વલસાડ-નવસારીના માછીમારો સુરક્ષિત વતન પરત: માન્યો સાંસદ અને સરકારનો આભાર

0
વલસાડ: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તનાવપૂર્ણ યુદ્ધના માહોલ વચ્ચે પશ્ચિમ એશિયામાં ફસાયેલા નવસારી અને વલસાડ જિલ્લાના અનેક માછીમારો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે....

જલિયાંવાલા બાગ નરસંહારની 107મી વર્ષગાંઠ: શહીદોને શ્રદ્ધાંજલિ, દેશભક્તિની જ્યોત અજવાળી રહી..

0
વાંસદા: ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં આજનો દિવસ હંમેશા દુઃખ અને વીરતાનું પ્રતીક રહ્યો છે. આજે જલિયાંવાલા બાગ નરસંહારની 107મી વર્ષગાંઠ છે. વર્ષ ૧૯૧૯ના આ...

ઉમરગામમાં AAPને મોટો ઝટકો: તાલુકા પ્રમુખ મનીષભાઈ હળપતિ 1500 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

0
ઉમરગામ: આમ આદમી પાર્ટી (AAP)ને ઉમરગામ તાલુકામાં ભારે આંચકો લાગ્યો છે. AAPના તાલુકા પ્રમુખ અને ચૈત્ર વસાવાના નજીકના મનીષભાઈ હળપતિ કેસરીયાએ આજે વિધિવત રીતે...

ખેરગામ ખાતે ખલિફા-એ-રિફાઈના કાર્યક્રમમા મુસ્લિમ સમુદાય અલ્લાહની બંદગીમાં લીન બન્યો..

0
ખેરગામ: ખેરગામના ધર્મપ્રેમી જમીર અહમદ ગુલામ મુસ્તફા શેખના મકાન ખાતે 11/04/2026 શનિવાર ના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ રાતેબ-એ-રિફાઈ નો શાનદાર જલાલી જલશો રાખવામાં આવ્યો...

ધરમપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપના ઉમેદવારોના નામાંકન પ્રસંગે ઉત્સાહનો માહોલ..

0
ધરમપુર: સ્થાનિક સ્વરાજ્યના લોકશાહી પર્વમાં ભવ્ય વિજયના સંકલ્પ સાથે ધરમપુર તાલુકા પંચાયત અને વલસાડ જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવારોના નામાંકનનો કાર્યક્રમ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો....

પારડીમાં પરિયા જિલ્લા પંચાયત સીટ પર ભાજપની ઉમેદવાર અદિતિ અંકિત પટેલની પસંદગી, લોકોમાં ઉત્સાહનો...

0
પારડી: ગતરોજ સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને વલસાડ ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં પારડી તાલુકાની પરિયા જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ અદિતિ અંકિત...

‘રોડ નહીં તો વોટ નહીં’ના નારા સાથે પારડી તાલુકાના ગોઈ ગામના ગ્રામજનોનો કરશે સ્થાનિક...

0
પારડી: સ્થાનિક સ્વરાજ ચુંટણીના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બંગણા ફૂકાય ચુક્યા છે ત્યારે પારડી તાલુકાના ગોઈ ગામે આવેલા વ મીંઢોળી ફળિયામાં ગ્રામજનોએ પાયાની...

કસ્તુરબા ગાંધીની જન્મજયંતી: મહાત્મા સાથેના અમૂલ્ય સાથે અને અદમ્ય બલિદાનની યાદમાં શ્રદ્ધાંજલિ આપતાં શું...

0
વાંસદા: આજે દેશભરમાં કસ્તુરબા ગાંધીની જન્મજયંતિ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીજીની જીવનસંગિની અને સ્વાતંત્ર્ય સંગ્રામની અગ્રગણ્ય સેનાની તરીકે કસ્તુરબા ગાંધીનું યોગદાન ભારતીય...

અનંત પટેલ કેસ: 30 એપ્રિલ ડિસ્ચાર્જ અરજી પર અંતિમ સુનાવણી: નવસારી કોર્ટે બચાવ પક્ષને...

0
નવસારી: વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય હોદ્દેદારો વિરુદ્ધ 2022માં ખેરગામ ખાતે નોંધાયેલા ગુનાઓની કાયદાકીય પ્રક્રિયા ઝડપી બની છે. નવસારીની એડિશનલ સેન્શન કોર્ટમાં...

વાલોડની હથુકા પિયત મંડળીમાં નોંધાયેલા ખેડૂત ખાતેદારોને પીયત માટે પાણી નહિ મળતાં લોકોમાં રોષ.....

0
વાલોડ: વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનો માહોલ છે ત્યારે આજરોજ વાલોડ તાલુકાની ભીમપોર ખાતેની  હથુકા પિયત મંડળી હેઠળ નોંધાયેલા ખેડૂત ખાતેદારોને પીયત માટે પાણી...