સોનગઢ તાલુકાના જુનાઈ ગામની આદિવાસી દીકરીનો યુનિવર્સિટી કોન્વેકેશનમાં રચ્યો ઇતિહાસ: BSWમાં ગોલ્ડ મેડલ હાંસલ..

0
ભાવનગર: ગતરોજ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી દ્વારા આયોજિત ભવ્ય કોન્વેકેશનમાં  સોનગઢ તાલુકાની આદિવાસી સમાજની દીકરી કુ. ચૌધરી રવિનાબેન રાજેશભાઈએ બેચલર ઓફ સોશિયલ વર્ક...

ગીરીજન, વનવાસી અનુસુચિત જનજાતિ નહિ, આદિવાસી છીએ, અમે ભારત દેશના મૂળ રહેવાસી છીએ…

0
વાંસદા: વિશ્વના બધા જ સમાજશાસ્ત્રીઓ, ઇતિહાસવિદો માને છે કે વિશ્વના આદિવાસીઓ જે તે દેશના મૂળ નિવાસીઓ છે. આ વાત વિશ્વની બધી જ પ્રજા સ્વીકારે...

વાંસદાના નાની ભમતી મુકામે સાકાર વાંચન કુટીર યોજાયો ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના નાની ભમતી મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર્ હિતેનભાઈ ભુતાના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર નાની ભમતીનો ભવ્ય લોકાર્પણ...

સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોની નવસારી કલેકટરને રજૂઆત ફળી: અડદાની ગર્લ્સ હોસ્ટેલમાં લાઈટ પંખા નંખાયા..

0
નવસારી: સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાની આગેવાનીમાં ડો.ચેતન પટેલ,કમલેશ પટેલ,અરવિંદ પટેલ,શૈલેષ પટેલ,ધર્મેશ પટેલ સહિતના સામાજિક આગેવાનોએ થોડા દિવસો પહેલા નવસારી જિલ્લા...

માંડવીના ઈસર ડેમ પર યુવાઓનું સ્વચ્છતા અભિયાન: પર્યાવરણ સુરક્ષા માટે પ્રેરણાદાયી પહેલ

0
માંડવી: ગતરોજ માંડવી તાલુકાના પ્રાકૃતિક સૌંદર્યના ખજાના ઈસર ડેમ ખાતે યુવાઓએ સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિનો એક અનોખો સંદેશ આપતો સફાઈ અભિયાન યોજ્યું હતું. આજુબાજુના...

બોગસ પ્રમાણપત્ર મુદ્દે ઈશુદાન ગઢવી, હેમંત ખવા અને ચૈતર વસાવા આમને-સામને: ચૈતર વસાવા શું...

દક્ષિણ ગુજરાત: ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર “બોગસ પ્રમાણપત્ર”નો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. આદિવાસી નેતાઓ પર આદિવાસી પ્રમાણપત્રો બનાવીને રાજકીય લાભ લેવાના આરોપો...

78 વર્ષની પ્રતીક્ષાનો અંત: વાંસદામાં અંબિકા નદી પર મેજર બ્રિજનું સાંસદ ધવલ પટેલ મંત્રી...

0
વાંસદા: આજે વાંસદા તાલુકાના વિકાસમાં એક સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. વાંસદાના કાળાઆંબા-વાટી રોડ પર અંબિકા નદી ઉપર ‘મેજર બ્રિજ’ના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં...

પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના પ્રશ્ને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાને, પુરવઠા અધિકારીને કરી...

0
આહવા: ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની અછત અંગે ફેલાયેલી અફવાઓને કારણે સામાન્ય જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે....

નવસારી દેગામ સાંઈ કુટિર ખાતે પંકજ પટેલ દ્વારા ગરીબ બાળકો પાસે 51 કેક કપાવી...

0
નવસારી: આમ આદમી પાર્ટી નવસારીના પ્રમુખ અને દેગામના યુવા આગેવાન પંકજ પટેલ દ્વારા સાંઈ કુટિર ખાતે દરવર્ષે સામાન્ય વર્ગના બાળકો જેમના માટે જન્મદિવસની ઉજવણી...

ધરમપુરના કરજવેરી ગ્રામ પંચાયતમાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ: આસપાસના ગામડાઓના દર્દીઓને મળશે સુવિધા

0
ધરમપુર: સવારે 9:00 કલાકે ધરમપુર તાલુકા કરજવેરી ગ્રામ પંચાયત ખાતે 108 ઇમર્જન્સી ટ્રાન્સપોર્ટેશન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા આસપાસના ગામડાઓના દર્દીઓને તાત્કાલિક...