ચૂંટણી પૂરી થતાં જ રસ્તાઓના કામ સ્થગિત, વલસાડના તીઘરા ગામના ગ્રામજનો આક્રોશમાં..
વલસાડ: તીઘરા ગામના વિકાસના કામો ચૂંટણી પહેલાં રાજકીય લાભ મેળવવા માટે શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તમામ રસ્તાઓના કામ અટકાવી...
ખેરગામમાં નિયમિત લોક દરબારની માંગ: આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ પટેલની DSP સમક્ષ રજૂઆત..
નવસારી: આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલે જિલ્લા પોલિસ અધિક્ષક રાહુલ પટેલ સમક્ષ ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે નિયમિત “લોક દરબાર” યોજવાની...
કપરાડામાં પાણી વ્યવસ્થાપનના મહત્વાકાંક્ષી કાર્યોનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કર્યું સ્થળ પર નિરીક્ષણ
કપરાડા: આજરોજ કપરાડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જીતુભાઈ એચ. ચૌધરીએ આજે વિસ્તારના વિવિધ ગામોમાં ચાલી રહેલા મોટા ચેકડેમ અને વિયરના કામોનું સ્થળ પર જઈને નિરીક્ષણ...
ઉમરગામમાં હૃદય કંપાવી દેનારી ઘટના: એક જ ઘરમાં ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ મળ્યા, માતા...
ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક ભયાનક અને હૃદયવિદારક ઘટના સામે આવી છે. એક જ પરિવારમાંથી ૯ માસના જુડવા બાળકો અને...
NEET રી-એક્ઝામ માટે વિનામૂલ્યે પરિવહનની માંગ: ડો. નિરવ પટેલે ગુજરાત સરકારને કરી અપીલ..
નવસારી: NTAની બેદરકારીને કારણે NEET UG 2026નું પેપર લીક થવાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે. આ વખતે ૨૧ જૂન ૨૦૨૬ના રોજ યોજાનાર...
દક્ષિણ ગુજરાતમાં ચોમાસા પહેલાં ખેડૂતો કરે છે વિશેષ તૈયારી, ‘રોયુ’ માં બનાવે છે કુદરતી...
ઉમરપાડા: ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ દક્ષિણ ગુજરાતના ઉમરપાડા વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરોમાં વિશેષ તૈયારીમાં લાગી જાય છે. વરસાદ પડવાની શરૂઆત થાય એ...
ધરમપુરમાં રાજચંદ્ર ટ્રસ્ટ સંચાલિત રાજ ઉપહાર પ્રોડક્શનની મહિલા કર્મચારીઓની હડતાળ: ધારાસભ્ય અરવિંદ પટેલની ચુપ્પી..
ધરમપુર: છેલ્લાં ત્રણ દિવસથી રાજચંદ્ર ટ્રસ્ટ સંચાલિત રાજ ઉપહાર કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન મળતાં આકસ્મિક હડતાળ પાડી...
એસ્ટોલ પાણી યોજના નિષ્ફળ, આદિવાસી વિસ્તારોમાં પાણીની તંગી: ડો. નિરવ પટેલે મંત્રી કુંવરજી બાવળીયાને...
વલસાડ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જૂન 2022માં લોકાર્પણ કરવામાં આવેલી ‘એસ્ટોલ પાણી પુરવઠા યોજના’ આદિવાસી વિસ્તારોમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. ધરમપુર અને કપરાડા...
વાંસદામાં અનંત પટેલની જળયાત્રાનો પ્રારંભ, પીવાના પાણી મેળવવા જીવ જોખમમાં મૂકી પાણી ભરતા મહિલા...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામના ગારમાથા અને આંબાના પાડા જેવા ડુંગરાળ વિસ્તારોમાં ગંભીર પીવાના પાણીની અછત સામે આવી છે. ગ્રામજનોને ગંદુ પાણી ભરવા...
ખેરગામ હુમલા કેસમાં અનંત પટેલને ફરી ન્યાયની રાહ, નવસારી કોર્ટમાં જજની બદલીથી કેસ 30...
નવસારી: ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં નવસારી કોર્ટમાં મોટી અણધારી વિકસતી ઘટના સામે આવી છે. ગત રોજ કોર્ટમાં હાજરી આપવા...
















