મારી પાછળ રડતા નહિ, મેં મમ્મી-પપ્પાને દુઃખી કર્યા છે, મેં મુકેલો મારો આ ફોટો...
નાની નાની વાતોમાં ખોટું લગાડી આજના યુવાનો તેને હલ કરવાનું ટાળી બસ આત્મહત્યાનો રસ્તો અપનાવતા હોય છે આવા જ બે કિસ્સાઓ બે અલગ-અલગ જગ્યાઓ...
ઓમિક્રોનના લક્ષણો કયા અને કેમ થાય છે ઓમિક્રોન ! ઓમિક્રોન શોધનાર ડોક્ટર
ગુજરાત: ઓમિક્રોન સંક્રમણને લઈને સરકાર અને રાજ્યની જનતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સૌથી પહેલા આ વેરિઅન્ટની શોધ કરનાર ડો. એન્જેલિક કોએત્ઝીએ...
વિધાનસભામાં ‘શક્તિ’ બિલ પસાર, હવે બળાત્કારી અને એસિડ હુમલાખોરો પોતાનો ગુમાવશે જીવ !
મહારાષ્ટ્ર: હવે દીકરીઓ પર એસિડ ફેંકવા અને સામૂહિક બળાત્કાર કરી હત્યાના દોષિતોને હવે આવી જ બની ! તેમને મૃત્યુદંડની સજા થશે. આ સંદર્ભે, મહારાષ્ટ્ર...
એક સાંધે ત્યાં તેર તૂટે વાળી સ્થિતિ પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટ્યોને CNG-PNG નાં ભાવમાં ભડાકો
પેટ્રોલ-ડીઝલનાં ભાવ સ્થિર થયા બાદ હવે અન્ય ચીજ-વસ્તુઓનાં ભાવ વધારાથી સામાન્ય નાગરિક પર બોજો વધી ગયો છે. સામાન્ય માણસને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે....
ભારતમા કોરોનાના 5784 નવા કેસ નોંધાયા, 252નાં થયા મોત
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5784 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 252 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી...
શું આપણે કોરોનાની થર્ડ વેવ તરફ આગળ વધી રહ્યા છે ?
ગુજરાત: હાલમાં કોરોનાના આંકડા રાજ્યમાં દિવસેને દિવસે વધતા જઇ રહ્યા છે ત્યારે આજે આજે રાજ્યમાં 56 નવા કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે સરકારના...
ઓમિક્રોન વેરિએન્ટનો ગુજરાતમાં વધતો જતો ખતરો…
ગુજરાત: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસોમાં ચિંતાજનક વધારો દેખાય રહ્યા છે સામે સારા થનારા દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે. જેના કારણે એક્ટિવ...
કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનને ઓળખનાર પ્રથમ ડૉક્ટરનું શું કહેવું છે…
ગુજરાત: વર્તમાન સમયમાં દક્ષિણ આફ્રિકામાંથી સામે આવેલા કોરોનાનાં નવા વેરિઅન્ટને લઇને દેશ-વિદેશની જેમ સમગ્ર ગુજરાતમાં ચિંતાના વાદળો સવાયા છે ત્યારે આ ઓમીક્રોન વેરિઅન્ટ વિષે...
વાંસદા-ધરમપુરમાં પુષ્પહાર અર્પણ કરી ડૉ. ભીમરાવ આંબેડકરજીને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ
ધરમપુર-વાંસદા: આજે ગુજરાતમાં ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસે પુષ્પ અને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે...
આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિને લોક પરબ દ્વારા અનાજ કીટ અને ધાબળાનું કરાયું વિતરણ
મુંબઈ: ગતરોજ 5 ડિસેમ્બરના આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ નિમિતે લોક પરબ દ્વારા જરૂરિયાત 90 વિધવા બહેનોને કરુણા કીટ અનાજ કીટ અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું....
















