ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચીવમેન્ટ એવોર્ડ- 2021 ડાંગના પ્રો. ડો.જયંતિલાલ. બારીસને..

0
વાપી: આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીનાં પ્રોફેસર ડો. જયંતિલાલ. બારીસને "Gujarat cine Media special Achievement Awards" એનાયત કરવામાં આવ્યો જેને લઈને પરીવાર સમગ્ર પંથકમાં...

વાંસદાની ન્યાય યાત્રામાં અનંત પટેલનો હુંકાર.. હવે આદિવાસીઓ ભીખ નહિ માંગે પોતાનો હક હવે...

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પહેલી અને બીજી કોરોનાની લહેરમાં મૃત્યુ પામનારા લોકોના પરિવારોને યોગ્ય વળતર મળે તે માટે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અને...

ચીખલીના માંડવખડક ગામમાં યોજાયો સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

0
ચીખલી: આજરોજ માંડવખડકની પ્રાથમિક શાળામાં સરકારી આયુર્વેદિક દવાખાના માંડવખડક સરકારી હોમિયોપેથીક દવાખાનું રૂમલા દ્વારા સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ ખેરગામના NSS કેમ્પમાં આવેલા વિદ્યાર્થીઓને...

‘ઓમિક્રોન વેરિઅન્ટ’, તેને હળવાશથી લેવાની ભૂલ ના કરતાં : WHO

0
દક્ષિણ ગુજરાત: આજે દક્ષિણ ગુજરાત કે રાજ્યમાં કોરોના ફરી એક વાર હાહાકાર મચ્ચો છે ત્યારે  મચાવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કહ્યું છે...

ગુજરાતમાં અમુક શાળા-કોલેજોએ સ્વૈચ્છીક રીતે ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો લીધો નિર્ણય

0
ગુજરાત: કોરોનાના વધતા સંક્રમણમાં હવે વિદ્યાર્થીઓનો એક મોટો વર્ગ પણ સંક્રમિત થઈ રહ્યો છે.ત્યારે ગુજરાતમાં વિદ્યાર્થીઓને કોરોનાથી વિદ્યાર્થીઓને બચાવવા કેટલીક શાળાઓ તો હવે ખુદ...

મામલતદાર કમ ચુંટણી અધિકારીશ્રી કપરાડાને આવેદનપત્ર આપવામાં આવ્યું !

0
કપરાડા: ગ્રામ પંચાયતની ચુંટણીમાં સુથારપાડા જુથ ગ્રામ પંચાયતમાં કાઉન્ટીંગ અધિકારીની ગેરરીતિ તથા તેમની બેદરકારીના કારણે સત્તાવાર ઉમેદવારને વિજય જાહેર કર્યા બાદ ત્રીજા દિવસે પરિણામમાં...

સુરતના હજીરા દુષ્કર્મ કેસમાં કોર્ટમાં શું બન્યો બનાવ અને આરોપીને કોર્ટે શું આપી સજા:...

0
સુરત: દક્ષિણ ગુજરાતના સુરતમાં ખુબ જ લોકચર્ચામાં આવેલા હજીરા દુષ્કર્મ કેસમાં આજે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી ત્યારે દુષ્કર્મ આચરનાર આરોપી સુજીત સાકેતને...

લાંચ શબ્દને પણ શરમાવે એવો લાંચરૂસ્વતનો કિસ્સો આવ્યો સામે…

0
નર્મદા: લાંચ પેટે લાખો-કરોડો રૂપિયાની માગણી કરવામાં આવી હોય એવી ખબરો તો તમે ખુબ વાચી,સાંભળી અને જોઈ હશે આ આજે એક એવી લાંચ લાંચરૂસ્વતના...

રાજ્યના વિવિધ વિભાગોમાંથી એફિડેવિટ પ્રક્રિયા હળવી બનાવાઈ, સ્વઘોષણાને પ્રક્રિયાનો થશે અમલ

0
ગુજરાત: નાગરિકોને ઉપલબ્ધ બનતી સેવાઓ વધારે અનુકુળતાથી અને ઝડપથી ઉપલબ્ધ બને એવા ઉદ્દેશ સાથે વિવિધ વિભાગો વહીવટી સુધારણાની સતત પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે...

બાળકોના જન્મદિવસ અને માતના સ્મરણાંજલિ નિમિતે યોજાઈ માનવતાની મહેક ફેલાવતી રક્તદાન શિબિર

0
ખેરગામ: ગતરોજ ખેરગામ ચિંતુબાનો છાંયડો હોસ્પિટલના સંચાલક ડૉ નિરવ ભુલાભાઇ પટેલ અને ડૉ. દિવ્યાંગી પટેલ દ્વારા પોતાના બાળકોના જન્મદિવસ અને માતાની સ્મરણાંજલિ નિમિતે પોતાની...