મમતા બેનર્જીની ભવાનીપુર બેઠક પર ભવ્ય જીતી, ભાજપના ઉમેદવારને 58,832 મતોથી હરાવ્યા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવાનીપુર બેઠક પરથી મોટી જીત નોંધાવી છે. તેમણે ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલને 58,832 મતોથી હરાવ્યા. આ...
પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝટકો, ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણીનું ભાજપમાંથી રાજીનામું
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને એક પછી એક ધારાસભ્યના રાજીનામાંનો સામનો કરવો પડી રહ્યો છે. હવે રાયગંજથી ભાજપના ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું...
પંજાબ કોંગ્રેસમાં ફરી ઉથલપાથલ, નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પદેથી આપ્યું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધુએ લગભગ બે મહિના પહેલા જ 23 જુલાઇએ પંજાબ...
પંજાબના નવા મંત્રીમંડળમાં 15 મંત્રીઓ, 6 નવા ચહેરાઓ સામેલ થશે: સૂત્રો
પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ તેમના નવા મંત્રીમંડળ માટે 15 સભ્યોની યાદીને આખરી ઓપ આપ્યો છે, જેમાંથી છ સંપૂર્ણપણે નવા છે અને ઓછામાં...
પંજાબ કોંગ્રેસમાં રાજકારણ ગરમાયુ, અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું
અમિંદર સિંહે આખરે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ સાથે લાંબા ઝઘડા બાદ. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ અમરિન્દર સિંહે...
બંગાળમાં મોટું રાજકીય પરિવર્તન, ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા
પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. બાબુલ સુપ્રિયો શનિવારે TMC ના મહાસચિવ અભિષેક બેનર્જી અને પક્ષના સાંસદ ડેરેક ઓબ્રાયનની હાજરીમાં...
આ રાજ્યના મુખ્યમંત્રીની ખુરશી પર સંકટ : નારાજ 40 MLAના પત્ર બાદ આજે ધારાસભ્ય...
પંજાબ રાજ્યમાં કોંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તમામ પ્રયત્નો છતાં કેપ્ટન અમરિંદર સિંહ અને તેમના કટ્ટર હરીફ નવજોત સિંહ સિદ્ધુ...
શું મમતા બેનર્જીનું નામાંકન રદ થશે? જાણો શા માટે ભાજપે ચૂંટણી પંચને કરી ફરિયાદ
પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થઈ રહી છે. અહીં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો મુકાબલો ભારતીય જનતા પાર્ટીના પ્રિયંકા ટિબરીવાલ સામે છે. મમતા બેનર્જી...
તાપી જિલ્લાના રાજકારણમાં ગરમાવો, કોંગ્રસ, બીટીપીના કાર્યકરો ભાજપમાં જોડાયા
તાપી જિલ્લા ખાતે બીટીપી અને કોંગ્રેસ છોડી ૨૦૦ થી વધુ કાર્યકર્તા, આગેવાનોએ ભાજપામાં કેસરિયો પહેર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિકાસ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પોતાના અભ્યાસ કાળની શાળાની કરી મુલાકાત
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ગઈકાલથી જન આશીર્વાદ રેલી લઈને ભાવનગર જિલ્લામાં પહોંચ્યા હતા. ગઇકાલે ગારિયાધાર પંથકમાં યાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાર...