અનંત પટેલના ખેરગામ હુમલા કેસમાં ફરી પડી તારીખ.. શું કહ્યું બચાવ પક્ષ અને સરકારી...

નવસારી: ખેરગામના હુમલાના વિવાદમાં ધારાસભ્ય અનંત પટેલ અને નેતાઓ નવસારી કોર્ટમાં હાજર થયા પણ કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી 25 મે સુધી ચુકાદો અનામત...

વાંસદામાં 2021 થી 2026 સુધીમાં કોંગ્રેસ/ભાજપના લોકમતમાં ઐતિહાસિક બદલાવ:: કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું મોટું...

0
વાંસદા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં વાંસદા વિસ્તારમાં રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. વર્ષોથી કોંગ્રેસના મજબૂત ગઢ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભાજપે મતોની...

સૌથી નાની ઉંમરના વાંસદા ખાંભલાના કોંગ્રેસના ધર્મેશ ભોયાની ભવ્ય જીત, ભાજપના રાહુલ ગાયકવાડને 300...

0
વાંસદા: વર્ષોથી ભાજપના કબજામાં રહેલી ખાંભલા તાલુકા પંચાયત બેઠક હવે કોંગ્રેસના હાથમાં આવી ગઈ છે કેમ કે સૌથી નાની ઉંમરના ધર્મેશ કુમાર ગનાજભાઈ ભોયાની...

અહો આશ્ચર્યમ, ખેરગામ પોલીસે સરકારને પણ ખોટી પાડી વૈભવ વાઘીયાની અરજી દફ્તરે કરી..

0
ખેરગામ: આછવણી હટી ફળીયાના માતૃકૃપા શોપિંગ સેન્ટરમા લાલજીભાઈ બુધાભાઈ પટેલે દુકાન નંબર 6 વલસાડ જિલ્લાના આદિજાતિ મદદનીશ કમિશનર બાબુભાઇ રામજીભાઈ વળવીને તારીખ 2/11/2025 ના...

ખેરગામના નિદિવા અને દિવમે નેશનલ ટેલેન્ટ ઓલીમ્પયાડમા રાજય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેળવ્યો એવોર્ડ..

0
ખેરગામ: ખેરગામની ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક અને ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને વલસાડની છાંયડો પેથોલોજી લેબોરેટરીના સંચાલક એમડી પેથોલોજીસ્ટ ડો.દિવ્યાંગી પટેલના...

ડો નિરવ પટેલ અને Decision News ના પત્રકાર મનીષ ઢોડિયાની લડત સફળ: ખારેલ એક્સપ્રેસ-વેના...

0
ખારેલ: લોકશાહીમાં જ્યારે મીડિયા અને જાગૃત નાગરિકો સાથે મળીને અવાજ ઉઠાવે છે, ત્યારે તંત્રને નમવું જ પડે છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર આવેલા અત્યંત જોખમી...

ખેરગામના નાના કલાકાર 5 વર્ષના નિદિવ પટેલે નેશનલ ટેલેન્ટ ઓલિમ્પિયાડમાં જીત્યો ગોલ્ડ મેડલ..

0
વલસાડ: ખેરગામના ૫ વર્ષના નિદિવ નિરવ પટેલે નેશનલ ટેલેન્ટ ઓલિમ્પિયાડમાં ચિત્રકામ વિષયમાં રાષ્ટ્રીય કક્ષાએ અસાધારણ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતીને પોતાની શાળા અને પરિવારનું...

આદિવાસી ગૌરવ: આદિવાસી શિક્ષક દંપતીના પુત્ર ડૉ. તન્મય પટેલે MBBSની પદવી પ્રાપ્ત કરી..

0
ચીખલી: આદિવાસી વિસ્તારના ચીખલી તાલુકા કાકડવેલ ગામના આદિવાસી સમાજના શિક્ષક દંપતીના પુત્ર ડૉ. તન્મય ઈશ્વરભાઈ પટેલે પોતાની મહેનત અને લગનથી MBBSની ડિગ્રી મેળવીને સમગ્ર...

બિનહરીફ ઉમેદવારની જીત ઘોષિત ન કરવી જોઈએ: લોકશાહીમાં જનતાના મત અધિકારનું રક્ષણ કરવા NOTA...

0
નવસારી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બિનહરીફ ઉમેદવારોના મુદ્દે લોકશાહીના મૂળ સિદ્ધાંત પર સવાલ ઊઠ્યો છે. ઘણા નાગરિકો અને લોકશાહી વિદ્વાનોનું કહેવું છે કે, બિનહરીફ ઉમેદવાર...

વિકાસના નામે નવસારી મહાનગરપાલિકા દ્વારા વિસ્થાપનના વિરોધમાં આદિવાસી સમાજની મહારેલી..

0
નવસારી: આજરોજ નવસારી મહાનગરપાલિકા બનવાની સાથે ટાઉનપ્લાનિંગ અને વિકાસકામોના નામે છેલ્લા 3-4 પેઢીઓથી રહેતા 55-60 જેટલાં વિસ્તારોના આદિવાસી પરિવારોને ઘરખાલી કરવાની નોટિસો મળતા 35000...