ડાંગના વનવિભાગના સ્ટાફના બે અધિકારીઓની ભૂલ હોવા છતાં ખુલ્લી દાદાગીરી : BTP

0
સુબીર: ગતરોજ ડાંગ જિલ્લાના વનવિભાગના સ્ટાફ દ્વારા સરકારી ગાડી નંબર GJ-15-G-0541માં ૫૦થી ૬૦ નાબાલિક બાળ મજુરો જંગલમાં વૃક્ષોના પ્લાન્ટેશન માટે લઇ જવા રહ્યા હતા...

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રોજગારી મળશે ના સપનાં માત્ર સપનાં જ રહ્યા હકીકત કઈક અલગ...

0
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની રેલ્વે સ્ટેશન સામે એકતા દ્વાર પાસે પોતાની જમીન સંપાદન થતા જમીન વિહોણા બનેલા આદિવાસીઓ લારી ગલ્લા, દુકાન ચલાવી...

દક્ષિણ ગુજરાતમાં તાલુકાના પોલીસ સ્ટેશનોમાં યુવાનોના વણથંભ્યા શંકાસ્પદ આપઘાતના કિસ્સાઓ

0
ઉમરગામ: નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિય ડેથનો મામલાનો આક્રોશ લોકોમાં સમ્યો નથી ત્યાં જ વલસાડ જિલ્લાના નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ચોરીના આરોપમાં પકડી લાવેલા યુવાને...

ખેરગામ તાલુકાના પાણીખડક સર્કલ પર બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત

0
ખેરગામ: નવસારી જિલ્લામાં રોડ અકસ્માતોના કિસ્સાઓના આંકડાઓ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આજરોજ લગભગ 4:15 કલાકે ખેરગામ તાલુકાના પાણીખડક ગામના ચાર રસ્તા પર...

ભાજપના નિષ્ફળ દિવસોમાં વિશ્વ આદિવાસી દિવસનો સમાવેશ વિષે AAP સ્પષ્ટતા કરે: પંકજ પટેલ

0
નવસારી: આજરોજ ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરેલ ભાજપ સરકારની પાંચ વર્ષની નિષ્ફળતા ઉજાગર કરવા આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમોની જે...

આજે વિશ્વ વાઘ દિવસે ‘વાઘ’ સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જે કદાચ તમે ન...

0
વાંસદા: દુનિયાભરમાં 29 જુલાઈનાં દિવસે વાઘ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે અને વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી...

જાણો: ક્યાં ઘર ઉપરથી પસાર થતા વીજતાર પર ઝાડ પડતા લાગી આગ: લાખોની ઘરવખરી...

0
ખેરગામ: જલાને કે લીએ એ તિનકાહી કાફી હૈ ની પંક્તિ સાચી પડતી હોય તેમ ખેરગામના ડેબરપાડા ગામના એક પરિવારના ઘરના પાછળના ઉપરથી પસાર થતી...

આદિવાસી આર્મી જવાનોએ દેશ સેવા સાથે સમાજસેવાની કરી પહેલ

0
ધરમપુર: આર્મીના જવાનો સરહદ પર રહીને દેશના સીમાડા તો સાચવતા હોય છે પણ દેશ અને પોતાના વતનની ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ સજાગ...

સરકારની અનેક યોજના લાગુ થયા છતાં ST-SC પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી: મનસુખ વસાવા

0
નર્મદા: ગતરોજ ભાજપના આદિવાસી નેતા સાંસદ મનસુખ વસાવાએ દેશના અનુસૂચિત જાતિ અને જનજાતિના SC-STના સમુદાયોના ગરીબી હેઠળ જીવન ગુજારતા લોકોના આંગણામાં ખુશાલી લાવવા વિવિધ...

જાણો: કઈ નદીનો બ્રિજ યુવાનો માટે બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

0
નવસારી: વર્તમાન સમયમાં યુવાનોના આપઘાત કરવાના કિસ્સાની સંખ્યામાં ખુબ જ વધારો વધતો જ જાય છે ત્યારે ગતરોજ ફરી વખત એક યુવાને નવસારીના પૂર્ણાં નદી...