ગૌરી આશ્રમશાળામાં કાયમી ત્રાસ અને કારનામાઓથી કંટાળીને ગોકુળ પટેલનાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે-બિપીનભાઈ...
ખેરગામ: તાલુકાના ગૌરી ગામની લોકમંગલમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમશાળામાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલ વિવાદમાં ટ્રસ્ટીઓએ નિવૃત આચાર્ય ગોકુળ પટેલ પર...
ખેડૂતોને ચેતવણી: વાવણી ટાણે નકલી બિયારણ-ખાતરથી સાવધાન! છેતરપિંડી સામે કાયદાકીય કાર્યવાહી કરો
ગુજરાત: ચોમાસાની વાવણીની સીઝન શરૂ થતાં જ રાજ્યના બજારોમાં નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી દવાઓ વેચતી અનૈતિક ટોળકીઓ સક્રિય થઈ ગઈ છે. ખેડૂતો...
નર્મદાના ભાજપ પ્રમુખ નીલ રાવની દારૂ અને જુગારના અડ્ડાઓવાળા સાથે સાંઠગાંઠ છે : પદેથી...
ભરૂચ/નર્મદા: ભાજપના ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે ગંભીર આક્ષેપો કરતા તેમને તાત્કાલિક પદેથી હટાવવાની માંગ કરી છે. સાંસદ...
ધરમપુરના મધુરી ગામે દીપડાનો જીવલેણ હુમલો: ગાય માટે ચારો લેવા ગયેલા વ્યક્તિને ગંભીર ઇજા
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના મધુરી ગામમાંથી એક ચોંકાવનારી ઘટના બની છે. ગાય માટે લીલો ચારો લેવા માળી ક્ષેત્રમાં ગયેલા આદિવાસી સમાજના હરિભાઈ બંસ્થાભાઈ પવાર...
આદિવાસી નેતૃત્વ પ્રત્યે ભાજપમાં ભેદભાવભર્યો અને તુચ્છકારભર્યો વ્યવહાર, ઉદાહરણ: ડો દર્શના દેશમુખ અને નીલ...
નર્મદા: હાલમાં ગુજરાતના રાજકીય માહોલમાં એક મુદ્દો ખૂબ જ ગરમાયો છે અને તે છે નાંદોદના આદિવાસી ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને નર્મદા જિલ્લા ભાજપ...
ભીનાર ગ્રામ પંચાયતના વિરોધ છતાં પાવરગ્રીડનો સર્વે.! ગામમાં પહોંચેલી ટીમને ધારાસભ્ય અનંત પટેલે ઝડપી...
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ભીનાર ગામે પ્રસ્તાવિત 965-કે.વી. ડબલ સર્કિટ સાઉથ ઓલપાડ- નાસિક હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઇનને લઈને ફરી એકવાર ભારે વિવાદ ઉભો થયો છે....
વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે મનરેગા સાઇટની મુલાકાત લીધી: શ્રમિકોની વેતન વિલંબની ફરિયાદ
વાંસદા: ગતરોજ વાંસદા-ચીખલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અનંત પટેલે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજના હેઠળ ચાલતા કાર્યોની સ્થળ મુલાકાત લીધી છે....
SSAમાં વર્ગ-3 અને વર્ગ-4ની ભરતીમાં આઉટસોર્સિંગનો વિરોધ: ડો. નિરવ ભુલાભાઇ પટેલનો મુખ્યમંત્રીને પત્ર
ખેરગામ: સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ (SSA) હેઠળ રાજ્યની જિલ્લા અને તાલુકા કચેરીઓમાં વર્ગ-૩ (ડેટા ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ) તથા વર્ગ-૪ (પટાવાળા, ચોકીદાર, સ્વીપર)ની ખાલી જગ્યાઓને...
ધરમપુરના પીપરોળમાં મોટીઢોલડુંગરીના વડીલોની વરસાદી દેવની પરંપરાગત પૂજા: કલ્પેશ પટેલે કહ્યું હજુય આદિવાસી વારસો...
ધરમપુર: આજે ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામના વડીલો દ્વારા પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની વિધિવત પૂજા કરવામાં આવી હતી. આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરાને...
ચીખલીના ઘેજ ગામે સરકારી ગોચરની જમીન પર ભૂ-માફિયાઓ બેફામ: દિવસ-રાત ખુલ્લેઆમ કરોડોની માટીની લૂંટ...
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગામે સરકારી ગોચરની જમીન પર ભૂ-માફિયાઓ દ્વારા કાયદાના લીરેલીરા ઉડાડીને દિવસ-રાત ખુલ્લેઆમ કરોડો રૂપિયાની માટીની ચોરી (લૂંટ) ચલાવવામાં...
















