ધરમપુરના પીપરોળમાં મોટીઢોલડુંગરીના વડીલોની વરસાદી દેવની પરંપરાગત પૂજા: કલ્પેશ પટેલે કહ્યું હજુય આદિવાસી વારસો...
ધરમપુર: આજે ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામના વડીલો દ્વારા પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની વિધિવત પૂજા કરવામાં આવી હતી. આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરાને...
ચીખલીના ઘેજ ગામે સરકારી ગોચરની જમીન પર ભૂ-માફિયાઓ બેફામ: દિવસ-રાત ખુલ્લેઆમ કરોડોની માટીની લૂંટ...
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગામે સરકારી ગોચરની જમીન પર ભૂ-માફિયાઓ દ્વારા કાયદાના લીરેલીરા ઉડાડીને દિવસ-રાત ખુલ્લેઆમ કરોડો રૂપિયાની માટીની ચોરી (લૂંટ) ચલાવવામાં...
વ્યારાના કણજા ગામે ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્રની મોટી કાર્યવાહી
વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કણજા ગામે તાપી નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે વહીવટી તંત્રે કડક અને ત્વરિત કાર્યવાહી કરી છે....
વ્યારા કેનેરા બેંક લોન કૌભાંડ: અભણ મહિલાના અંગૂઠા સિવાય સહી અને 25 વર્ષ પહેલાં...
વ્યારા: કેનેરા બેંક વ્યારા શાખા સામે લોન કૌભાંડની ફરિયાદમાં વજલીબેન ગામીતે ગંભીર આરોપ લગાવ્યા છે. અભણ હોવાને કારણે માત્ર અંગૂઠાનું નિશાન કરતી વજલીબેને આરોપ...
ધરમપુર ગુંદિયા ગ્રામ પંચાયતમાં કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના આરોપ: હિનાબેન દિવાની ફરિયાદ છતાં કોઈ...
વલસાડ: માંકડબન જિલ્લા પંચાયત મતવિસ્તારના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી હિનાબેન નાનુભાઈ દિવાએ ગુંદિયા ગ્રામ પંચાયતમાં વહીવટ, વિકાસ કાર્યો અને નાણાકીય વ્યવહારોમાં થયેલી કથિત ગેરરીતિઓ...
ખેરગામની ગૌરી આશ્રમશાળામાં 19 બાળકો-1 શિક્ષકને ફૂડ પોઇઝનિંગ: આચાર્યા લતાબેન ગોકુળ પટેલને તાત્કાલિક સસ્પેન્ડની...
ખેરગામ: ગૌરી આશ્રમશાળા વિવાદિત નિવૃત આચાર્ય ગોકુળ પટેલ, વર્તમાન આચાર્ય લતાબેન પટેલના ટ્રસ્ટીઓ સાથે વિવાદના કારણે યુદ્ધનો અખાડો બની રહ્યું છે. વિવાદની શરૂઆત 8...
શાળા પ્રવેશોત્સવ પહેલાં યુવા મોરચા વલસાડ જિલ્લાનું “શિક્ષણ જાગૃતિ અને પ્રવેશ અભિયાન”
વલસાડ : આજરોજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ પહેલાં ભારતીય જનતા યુવા મોરચા, વલસાડ જિલ્લા દ્વારા તા. 18 જૂનથી 21 જૂન દરમિયાન સમગ્ર...
ડાંગ એસ.એસ માહલા બી.આર.એસ કોલેજ સેમેસ્ટર 2 નું 100% પરિણામ જાહેર
વઘઈ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત દ્વારા જાહેર થયેલા પરિણામ મુજબ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં માહલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કુકડનખીગામે ચાલતી એસ....
પ્રથમ વર્ષ MBBS વિદ્યાર્થીઓની મુશ્કેલી: 4 પ્રયાસની મર્યાદા વધારીને 6 કરવાની સુરત સાંસદ મુકેશભાઈ...
સુરત: નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) દ્વારા પ્રથમ વર્ષ MBBSમાં માત્ર 4 પ્રયાસમાં પાસ થવું ફરજિયાત કરવાના નિર્ણય વિરુદ્ધ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના...
ઈતિહાસ બોલે છે: યાહા મોગી પાંડોરી માતા (દેવમોગરા) મંદિરના નવા બાંધકામના પ્રણેતા પૂર્વ મુખ્યમંત્રી...
સાગબારા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાહા મોગી પાંડોરી માતા (દેવમોગરા) મંદિરના નવા બાંધકામની શરૂઆત વર્ષ 1987-88માં તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ કરાવી હતી....
















