આદિવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમરપાડાના ખોડાઆંબા અને ક્વનગાય પ્રા શાળાના વિદ્યાર્થીઓને નોટબુક/સ્ટેશનરી કિટનું વિતરણ
ઉમરપાડા: આજરોજ ઉમરપાડા તાલુકાના ખોડાઆંબા અને ક્વનગાય પ્રાથમિક શાળાઓમાં આજે દીનાંક 22.06.2026 આદિવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ...
શાળા પ્રવેશોત્સવ: ધારાસભ્ય જીતુ ચૌધરીએ વારોલી જંગલ પ્રા. શાળામાં નાનાં ભૂલકાઓને પ્રવેશની પાઠવી શુભેચ્છાઓ..
કપરાડા: આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત વારોલી જંગલ પ્રાથમિક શાળામાં એક હર્ષોલ્લાસપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીતુ...
ચૈતર વસાવા દોષિત જાહેર થતાં ધવલ પટેલ શું બોલ્યા ?
વલસાડ: વર્ષ 2023 માં વનકર્મીઓ પર ફાયરિંગ અને માર મારવાની ઘટનામાં કોર્ટે ચુકાદો આપતા ચૈતર વસાવા અને તેમની પત્ની શંકુતલાબેન સહીત અન્ય વ્યક્તિઓને દોષિત...
નાનાપોંઢાની ઓઝરડા બારી ફળિયા પ્રાથમિક શાળામાં ઉજવાયો ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવ..
નાનાપોંઢા: ગતરોજ નાનાપોંઢા તાલુકાની ઓઝરડા બારી ફળિયા પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નવપ્રવેશિત...
અગ્નિવીર તાલીમ પૂર્ણ કરીને ધરમપુરના આદિવાસી યુવા પ્રયાગ પટેલેની વતન વાપસી.. છવાયો ખુશીનો માહોલ
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભાંભા ગામના યુવાન પ્રયાગ વિનોદભાઈ પટેલે અગ્નિવીર યોજના હેઠળની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વતન વાપસી કરી છે. તેમની...
ધરમપુરના મરગમાળ ગામમાં દીપડાનો આતંક: એક જ રાતે પાંચ બકરાઓના મોત, ગ્રામજનોમાં ભયનો માહોલ
ધરમપુર: ધરમપુર તાલુકાના મરગમાળ ગામમાં દીપડાના આતંકની વધુ એક ઘટનાએ સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાવ્યો છે. ગામના જલારામ ફળિયામાં રહેતા ગોકુળભાઈ મહેરવાનજીભાઈ પટેલના...
સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાદાયી સફર: નાનાપોઢાં શંકરભાઈ ભુસારાએ થાઇલેન્ડમાં લહેરાવ્યો ભારતીય તિરંગો..
નાનાપોઢાં: વર્લ્ડ માસ્ટર્સ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં થાઇલેન્ડમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતના ગૌરવને વધારે ઉંચાઈએ લઈ જનાર શ્રી શંકરભાઈ ભુસારાને અભિનંદનની લહેર ઊછળી છે. તેમની આ...
ખેરગામ-ધરમપુર હાઈવે પર ડો. નિરવ પટેલની રાજુવાતના પગલે અકસ્માત નિવારણ માટે રમ્બલ્ડ સ્ટ્રીપ્સ લગાવાયા
વલસાડ: ખેરગામ-ધરમપુર સ્ટેટ હાઈવે પર આવેલા અનેક જોખમી વળાંકો અને બ્લાઇન્ડ સ્પોટ્સને કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો થતા હતા. આ સમસ્યાના નિવારણ માટે સ્થાનિકોની લાંબા...
ચીખલીના હરણગામમાં હળપતિ સમાજના 228 પરિવારો માટે જમીન વિકાસ કામગીરીનું મંત્રી નરેશ પટેલ દ્વારા...
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના હરણગામ ખાતે હળપતિ સમાજના 228 પરિવારોને ફાળવવામાં આવેલા પ્લોટોમાં ચાલી રહેલી માટી પુરાણ અને લેવલીંગની કામગીરીનું સ્થળ પર મંત્રી નરેશ...
આદિવાસી વિસ્તારોમાં ગેરકાયદેસર ભૂમિ અધિગ્રહણ સામે રાષ્ટ્રીય આયોગ એક્શનમાં ! કલેકટરને મળ્યું 15 દિવસનું...
દક્ષિણ ગુજરાત: ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના અવિધા ગામના જાગૃત આદિવાસી નેતા ડો. ભાવિનકુમાર શાંતિલાલ વસાવાએ આદિવાસીઓના જમીન હક્કો અને પાંચમી અનુસૂચિના સંવૈધાનિક અધિકારોના રક્ષણ...
















