ધરમપુરની વિદ્યામંદિર શેરીમાળમાં ભવ્ય ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ..

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાની વિખ્યાત સરકારી શાળા વિદ્યામંદિર શેરીમાળ ખાતે આજે ‘પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ ખૂબ જ ભવ્ય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો...

નવજાત બાળક સાથે આદિવાસી માતાને જેલમાં મોકલવા પર ઉઠી રહ્યા છે માનવતાના સવાલ

0
ગુજરાત: કોર્ટના ચુકાદા બાદ બે મહિનાના નાના બાળક સાથે આદિવાસી માતાને પોલીસે જેલમાં મોકલવાની તૈયારી કરી છે. પોલીસ વાનમાં બેસાડીને માતા-બાળકને જેલ લઈ જવામાં...

ખેરલાવ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી: DDO શ્રી અતિરાગ ચાપલોટ...

0
પારડી: ખેરલાવ ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી...

નવસારીની કહેર પ્રાથમિક શાળાએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી

0
નવસારી: કહેર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આજે ઉમંગ અને ઉલ્લાસ સાથે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના અન્ન,...

ડુંગરડા–વઘઈ નેરોગેજ ટ્રેનમાં સાંસદ ધવલ પટેલની જનરલ કોચ મુસાફરી, સાથે 110 વર્ષ જૂના પુલનું...

0
ડાંગ: વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા ડુંગરડાથી વઘઈ સુધી નેરોગેજ ટ્રેનના જનરલ કોચમાં સામાન્ય મુસાફરો સાથે મુસાફરી કરી વિસ્તારની રેલવે સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું....

ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ: 2027ની વિધાનસભા ચૂંટણીમાં લડી શકશે નહીં.. શું છે ચાન્સ...

0
નર્મદા: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ સજા બાદ તેમનું ધારાસભ્ય...

BIC Cello કંપનીના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ પારડીના ડુમલાવ ખાતે ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં...

0
વલસાડ: પારડી તાલુકાના ડુમલાવ ખાતે BIC Cello કંપનીના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવા માટે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....

કાયદાનું શાસન કહેવાય કે મનસ્વીતાનું ? રમેશ સવાણી

0
રાજપીપળા: આમ આદમી પાર્ટીના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લાની રાજપીપળા / નર્મદા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ A.V. હીરપરાએ 23 જૂન 2026ના રોજ...

ગુજરાતમાં બોગસ આદિવાસી પ્રમાણપત્રોનો મામલો: મુખ્યમંત્રીને પત્ર લખીને ડો. નિરવ પટેલે વ્યક્ત કરી નારાજગી

0
નવસારી/ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીઓમાં બોગસ આદિવાસી (ST) પ્રમાણપત્રોના આધારે નોકરી મેળવતા બિન-આદિવાસી ઉમેદવારોની માહિતી છુપાવવાના આરોપો વચ્ચે આદિવાસી સમાજમાં...

ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ સાથે સંસ્કાર અને દેશપ્રેમનું સિંચન

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી તામછડી અને આસપાસની 26 શાળાઓના 2,920 વિદ્યાર્થીઓને અંદાજે 40 લાખની ગણવેશ, દફતર, નોટબુક અને અન્ય શૈક્ષણિક સામગ્રી...