નવનિયુક્ત નાનાપોંઢા તાલુકામાં પ્રથમ આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું તંબાડી ગામમાં ભવ્ય આયોજન..

0
નાનાપોંઢા: તાજેતરમાં નવગઠિત નાનાપોંઢા તાલુકામાં પ્રથમ વખત આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે 27 ડિસેમ્બરની સાંજે નાની તંબાંડી ગામ ખાતે આ કાર્યક્રમ...

ભાજપના નવા સંગઠનની ટીમની જાહેરાત: ધરમપુર MLA અરવિંદભાઈ પટેલ પ્રદેશ ઉપપ્રમુખ અને સોનલબેન સોલંકીને...

0
ધરમપુર: ગતરોજ રાત્રિએ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંગઠન ટીમની જાહેરાત કરી છે તેમાં વલસાડ જિલ્લા માટે મહત્વપૂર્ણ રીતે, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને...

ડાભેલ હત્યાના પીડિત પરિવારની સાથે ચૈતર વસાવાની મુલાકાત.. આર્થિક સહાય આપી સાથે ન્યાય...

0
જલાલપુર: ડાભેલ ગામમાં રહેતા દીપકભાઈ હળપતિએ ગાયનું કતલ કરવાનો ઇનકાર કરતા તેમના પર માથાભારે ઈસમોએ સમયે જીવણ હુમલો કર્યો અને આ હુમલા બાદ દીપકભાઈ...

ચૈતર વસાવાએ ચિકદા તાલુકામાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો સાથે કરી મુલાકાત : શું...

0
ચિકદા: ધારાસભ્ય ચૈતર વસાવાએ નવરચિત ચિકદા તાલુકામાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવકો અને યુવતીઓ સાથે મુલાકાત કરી. ધારાસભ્ય ચૈતર વસાવા સવારે ભરાડા ગ્રાઉન્ડ...

વાંસદા તાલુકામાં આદિવાસી બાળકોને કુપોષિત અને અભણ રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે: સરપંચોનું આવેદનપત્ર

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં આદિવાસી વિસ્તારના બાળકોને શૈક્ષણિક સુવિધાઓમાં ભારે અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. બાલ વાટિકા, ધોરણ ૧ અને ધોરણ ૨ના વિદ્યાર્થીઓને...

ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે 11 હજાર વૃક્ષારોપણનો કલ્પેશ પટેલે કરાવ્યો પ્રારંભ..

0
ધરમપુર: પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉમદા હેતુ સાથે ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે ગઈકાલે મહત્વાકાંક્ષી વૃક્ષારોપણ કાર્યક્રમનો તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા પ્રારંભ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના અંબિકા તાલુકામાં કરાવ્યો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો પ્રારંભ..

0
અંબિકા: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો પ્રારંભ કરાવ્યો આ ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો વડાપ્રધાન શ્રી...

આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો અનોખો લગ્નપ્રસંગ – પીપલવાણ ગામે સાદગી અને સંસ્કૃતિનું સુમેળભર્યું દૃશ્ય..

0
માંડવી: આજરોજ માંડવી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બલેઠી ગ્રુપ ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ નાનકડા પીપલવાણ ગામે આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખતો એક અનોખો અને પ્રેરણાદાયક લગ્નપ્રસંગ યોજાયો...

નર્મદા કલેક્ટર સંજય મોદી ડબલ ઢોલકી નીકળ્યા.. કોણ સાચું કોણ ખોટું… ? 75 લાખની...

0
નર્મદા: નર્મદા જિલ્લામાં થર્ચાસ્પદ બનેલા 75 લાખ રૂપિયાના તોડકાંડ મામલે જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. નર્મદા કલેક્ટર સંજય મોદી ડબલ...

આવતીકાલે શું ખરેખર મનસુખ વસાવા ભાજપ છોડી દેશે… કે ‘કલેકટર’ ને બનાવશે ‘બલી બકરો’...

0
દક્ષિણ ગુજરાત: નર્મદા જિલ્લાનું રાજકારણ અત્યારે હાઈ-વોલ્ટેજ ડ્રામા બન્યો છે કેમ કે સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર '75 લાખના તોડ 'ના આક્ષેપો...