ચીખલીના વેલણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી: ડૉ. ચંદ્રકાંતભાઈ પટેલના હસ્તે...

0
ચીખલી: ચીખલી તાલુકાના વેલણપુર ગામ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 15 મી ઓગસ્ટ ‘સ્વતંત્રતા દિવસ’ની ભારે હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી....

કોંગ્રેસ સત્તામાં ના હોવા છતાંય કરોડોના દિલોમાં કેમ જીવિત છે.. અનંત પટેલ

0
રાજકીય: રાજકારણમાં વૈચારિક મતભેદો હોવા છતાં પરસ્પર આદર, શિષ્ટાચાર અને માનવતાના સુંદર ઉદાહરણો ભારતીય ઇતિહાસમાં જોવા મળે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને...

વલસાડમાં પૂર પીડિતોના સંકટમોચન બનેલા ભાજપ કાર્યકર્તા યુવક ભસીન દેસાઈનું નાનાપોંઢામાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વે...

0
વલસાડ: વલસાડમાં તાજેતરમાં આવેલા ભયાનક પૂર દરમિયાન અસરગ્રસ્તોની વહારે આવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર વલસાડ ભાજપના કાર્યકર્તા અને સેવાભાવી યુવક ભાસીન દેસાઈનું વિશેષ...

વલસાડ: નાનાપોંઢા મથકે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય જિલ્લા કક્ષાની ઉજવણી; મંત્રી નરેશ પટેલે રાષ્ટ્રધ્વજ...

0
નાનાપોંઢા: વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા મથક ખાતે 80 માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ ભવ્ય અને ગૌરવપૂર્ણ પ્રસંગે...

વાલિયામાં આદિવાસી સમાજના જાતિના દાખલા પ્રશ્ને તાલુકા પંચાયતના હોદ્દેદારોએ મામલતદારને કરી રજૂઆત

0
વાલિયા: આજરોજ વાલિયા તાલુકામાં આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા (Caste Certificate) મેળવવામાં પડી રહેલી અગવડતાઓને ધ્યાને રાખીને તાલુકા પંચાયતના હોદ્દેદારો તથા સ્થાનિક આગેવાનોએ મામલતદાર...

આર્મીમાં 33 વર્ષ દેશસેવા આપ્યા બાદ બિલપુડીના ‘રીયલ હીરો’ નિવૃત્તિ પછી પણ યુવાધનને રાષ્ટ્રપ્રેમનો...

0
ધરમપુર: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના માહોલ વચ્ચે દેશની સુરક્ષા માટે જીવન સમર્પિત કરનારા વીર સૈનિકોની શૌર્યગાથા યાદ કરવી એ દરેક નાગરિક માટે ગૌરવની વાત છે....

ધરમપુરમાં યોજાયો પ્રેરણાદાયી ‘યુવા સંવાદ’ કાર્યક્રમ: વાંચન અને યુવા શક્તિ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય કંડારવા...

0
ધરમપુર: ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા તથા ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ધરમપુર ખાતે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલયમાં...

આદિવાસી સમાજ ગૌવંશને માત્ર પ્રાણી તરીકે નહીં પરંતુ પરિવારના સભ્યો તરીકે રાખે છે :-ડો.નિરવ...

0
ગુજરાત: ગુજરાત રાજ્યમાં કતલખાનાઓની અધધ સંખ્યા,આદિવાસી સમાજની પરંપરાગત ધાર્મિક ભાવનાઓ તથા ગૌમાતા પ્રત્યેની આસ્થા ધ્યાને લઈ ગાયને “રાષ્ટ્રીય પશુ” જાહેર કરવા તથા ગૌહત્યા અને...

માંડવીના ટુકેદ ગામમાં પર્યાવરણ પ્રેમની મિસાલ: વિશ્વ આદિવાસી દિવસે સીડબોલ બનાવી વૃક્ષોના જતન અને...

0
ટુકેદ: 9 ઓગસ્ટ 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી રાજ્યભરમાં ધામધૂમથી કરવામાં આવી હતી, ત્યારે ટુકેદ ગામે આ દિવસની ઉજવણી એક અનોખી અને પર્યાવરણપ્રેમી રીતે કરીને...

દિવાસામાં ઢીંગલા–ઢીંગલી… દક્ષિણ ગુજરાતની માટીની મીઠી પરંપરા અને આદિવાસી અસ્મિતાનું પ્રતિક

વાંસદા: અષાઢી અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વે વાંસદા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં અને ફળિયાઓમાં ફરી એકવાર ઢીંગલા-ઢીંગલીની વર્ષો જૂની મીઠી યાદો જીવંત થઈ...