નાનાપોંઢાની ઓઝરડા બારી ફળિયા પ્રાથમિક શાળામાં ઉજવાયો ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવ..
નાનાપોંઢા: ગતરોજ નાનાપોંઢા તાલુકાની ઓઝરડા બારી ફળિયા પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નવપ્રવેશિત...
અગ્નિવીર તાલીમ પૂર્ણ કરીને ધરમપુરના આદિવાસી યુવા પ્રયાગ પટેલેની વતન વાપસી.. છવાયો ખુશીનો માહોલ
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભાંભા ગામના યુવાન પ્રયાગ વિનોદભાઈ પટેલે અગ્નિવીર યોજના હેઠળની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વતન વાપસી કરી છે. તેમની...
ધરમપુરના મરગમાળ ગામમાં દીપડાનો આતંક: એક જ રાતે પાંચ બકરાઓના મોત, ગ્રામજનોમાં ભયનો માહોલ
ધરમપુર: ધરમપુર તાલુકાના મરગમાળ ગામમાં દીપડાના આતંકની વધુ એક ઘટનાએ સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાવ્યો છે. ગામના જલારામ ફળિયામાં રહેતા ગોકુળભાઈ મહેરવાનજીભાઈ પટેલના...
વિજિલન્સ સેલના ST પ્રમાણપત્ર ખરાઈમાં આદિવાસી પરંપરાના પુરાવા માટે સખ્તી: સુપ્રીમ કોર્ટના ચિંથાડા આનંદ...
છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના ઊંચાપાન વિસ્તારના સુનિલકુમાર ચંદુભાઈ રાઠવાને લોકરક્ષક દળમાં પસંદગી મળ્યા બાદ તેમના ST જાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે વિજિલન્સ સેલ, ગાંધીનગર...
સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાદાયી સફર: નાનાપોઢાં શંકરભાઈ ભુસારાએ થાઇલેન્ડમાં લહેરાવ્યો ભારતીય તિરંગો..
નાનાપોઢાં: વર્લ્ડ માસ્ટર્સ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં થાઇલેન્ડમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતના ગૌરવને વધારે ઉંચાઈએ લઈ જનાર શ્રી શંકરભાઈ ભુસારાને અભિનંદનની લહેર ઊછળી છે. તેમની આ...
ખેરગામ-ધરમપુર હાઈવે પર ડો. નિરવ પટેલની રાજુવાતના પગલે અકસ્માત નિવારણ માટે રમ્બલ્ડ સ્ટ્રીપ્સ લગાવાયા
વલસાડ: ખેરગામ-ધરમપુર સ્ટેટ હાઈવે પર આવેલા અનેક જોખમી વળાંકો અને બ્લાઇન્ડ સ્પોટ્સને કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો થતા હતા. આ સમસ્યાના નિવારણ માટે સ્થાનિકોની લાંબા...
ચીખલીના હરણગામમાં હળપતિ સમાજના 228 પરિવારો માટે જમીન વિકાસ કામગીરીનું મંત્રી નરેશ પટેલ દ્વારા...
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના હરણગામ ખાતે હળપતિ સમાજના 228 પરિવારોને ફાળવવામાં આવેલા પ્લોટોમાં ચાલી રહેલી માટી પુરાણ અને લેવલીંગની કામગીરીનું સ્થળ પર મંત્રી નરેશ...
આદિવાસી વિસ્તારોમાં ગેરકાયદેસર ભૂમિ અધિગ્રહણ સામે રાષ્ટ્રીય આયોગ એક્શનમાં ! કલેકટરને મળ્યું 15 દિવસનું...
દક્ષિણ ગુજરાત: ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના અવિધા ગામના જાગૃત આદિવાસી નેતા ડો. ભાવિનકુમાર શાંતિલાલ વસાવાએ આદિવાસીઓના જમીન હક્કો અને પાંચમી અનુસૂચિના સંવૈધાનિક અધિકારોના રક્ષણ...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે નાનાપોંઢામાં તાલુકા કક્ષાનો ધારાસભ્ય જીતુ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો યોગ કાર્યક્રમ
નાનાપોંઢા: ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લાના વાંસદા તાલુકાના નાનાપોંઢા સ્થિત એન.આર. રાઉત હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો યોગ કાર્યક્રમ આયોજિત કરવામાં...
ઈતિહાસ બોલે છે: વલસાડનો ધરાસણા સત્યાગ્રહ: અન્યાય સામેની લડતમાં અહિંસા અને સત્યનું બળ વધુ...
વલસાડ : આજથી 96 વર્ષ પહેલાં, 21 મે 1930ના રોજ વલસાડ જિલ્લાના ધરાસણા ગામે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ચાલેલા મીઠાના સત્યાગ્રહની એક અમર અહિંસક ઘટનાએ...
















