ધરમપુરમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ !
વલસાડ: ધરમપુરમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. હાલમાં ધરમપુરમાં વરસાદ મન મૂકી વરસ્યો છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર...
રોજ કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોની સમયસર સહાય માટે વાંસદાના મામલદારને આવેદનપત્ર અપાયું
વાંસદા: તા.૦૩/૦૯/૨૦૨૦ ના દિને ગુરુવારનાં રોજ કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને એકલનારી શક્તિ મંચ ગુજરાતના સયુંકત ઉપક્રમે વાંસદા તાલુકાના મામલતદાર શ્રી મતી વાય.એસ.શેખને વાંસદા તાલુકાનાં...
વલસાડ જિલ્લાના NSUIના પ્રમુખ તરીકે કપરાડાના દશરથ કડું અને ઉપ પ્રમુખ તરીકે ધરમસિંહની વરણી
વલસાડ જિલ્લામાં આગામી દિવસમાં કપરાડા તાલુકામાં વિધાનસભાની પેટાચૂંટણી આવનાર છે જેને લઇને રાજકારણ પહેલેથી જ ગરમાયું છે અને એવામાં કોંગ્રેસ પક્ષ દ્વારા...
રાજ્યમાં સ્વનિર્ભર નર્સિંગ-SI તાલીમવર્ગમાં તાલીમ વગર અપાઈ છે સ્કોલરશીપ : છોટુ વસાવા
દક્ષિણ ગુજરાતના BTP ધારાસભ્ય છોટુ વસાવાનો CM રૂપાણીને પત્ર લખ્યો છે તેમણે આક્ષેપ કર્યો છે સ્કોલરશીપમાં ગેરરીતિના થઇ રહી છે. તેમનું કહવું...
નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર
ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નર્મદા નદી પરના તમામ મોટા ડેમ ભરાતા છોડાતા પાણીથી સરદાર સરોવરની સપાટી વધી છે. ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર...
વાંસદા તાલુકામાં મામલતદારની કાયમી નિમણુક કરવા BTS દ્વારા આવેદનપત્ર અપાયું
વાંસદા: નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં મામલતદારને કાયમી જવાબદારી સોંપવામાં આવી નથી એના માટે એમની કાયમી નિમણુક કરવા બાબતે આજે ભીલીસ્થાન ટાઇગર સેનાના તાલુકા પ્રમુખ...
કપરાડા તાલુકા કક્ષાના ૭૧માં વન મહોત્સવની નાનાપોંઢા ખાતે ઉજવણી
વલસાડ : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા કક્ષાના 71મા વન મહોત્સવ ની ઉજવણી નો કાર્યક્રમ એન આર રાઉત સાર્વજનિક માધ્યમિક શાળા નાનાં પોન્ધા ખાતે વન...
રાજ્યમાં શું ખરેખરે ખાનગી કૃષિ યુનિવર્સીટીની જરૂર છે ખરી ! સરકારે આપેલી ખાનગી કૃષિ...
નવસારી : આપણા રાજ્યમાં હાલની તારીખે સરકાર હસ્તગત કુલ ચાર યુનિવર્સીટીઓ કાર્યરત છે જેના દ્વારા અગિયાર કોલેજો કૃષિ સ્નાતકનું શિક્ષણ આપી રહી છે અને...
દેશમાં કર્ણાટક રાજ્ય બનશે પ્રથમ નવી શિક્ષણ નીતિનો અમલ કરનાર
(પીટીઆઇ) બેંગાલુરુ : ગઈ કાલે કર્નાટક રાજ્યના નાયબ મુખ્યપ્રધાને કરેલી જાહેરાત પ્રમાણે પોતાના રાજ્યમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલ કરવાનું વિચારી તે અંગે પાંચ...
ડાંડિયોના સર્જક પત્રકાર નર્મદની જન્મજંયતિએ સુતરાંજલિ અર્પણ
જેઓએ ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દોકોષ આપ્યો અને સમાજને એક નવી રાહ ચિંધી હતી તેવા કવિ નર્મદને એમની જન્મજયંતિ નિમિતે ગૌરવપૂર્ણ રીતે યાદ કર્યા
સુરત :...
















