ભારતમાં ૨૪ કલાકમાં વધુ ૩૬,૦૧૧ લોકો સંક્રમિત, ૨૪ કલાકમાં ૪૮૨ દર્દીનાં મોત

0
ભારતમાં કોરોના સંક્રમિતના કારણે થયેલા મોતની સંખ્યા ૧.૪૦ લાખને પાર થઈ ગઈ છે. તેની સાથે જે કુલ સંક્રમિતોની સંખ્યા ૯૬.૪૪ લાખને પાર થઈ ગઈ...

નર્મદા જિલ્લામાં કુપોષણ સૌથી મોટો મુદ્દો બન્યો, કરોડોના સરકારી ખર્ચા ક્યાં ?

0
ગુજરાતના નર્મદા જિલ્લામાં કરોડોના સરકારી ખર્ચ, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છતાં કુપોષણ વધી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લો એસ્પિરેશનલ ડિસ્ટિકમાં આવતો હોવા છતાં આરોગ્ય સેવા...

રાજ્યમાં કોરોનાના નવા 1514 કેસ નોંધાયા

0
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1514 કેસ નોંધાયા છે. જેની સામે 1535 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના...

કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરની ભલામણ જરૂરી નહીં, રાજ્ય સરકારનો નિર્ણય

0
રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોના ટેસ્ટ મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે હવે કોઈ...

મહારાષ્ટ્રના પ્રાથમિક શિક્ષકે જીત્યો ગ્લોબલ ટીચર પ્રાઈઝ એવોર્ડ

0
મહારાષ્ટ્રમાં આવેલી એક પ્રાથમિક સ્કૂલના શિક્ષક રંજીતસિંહ દિસાલેના વાર્ષિક "ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2020"ના વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પારિતેવાદી ગામના રહેતા 32...

રાજ્યમાં કોરોનાના નવા 1540 કેસ નોંધાયા

0
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1540 કેસ નોંધાયા છે. જેની સામે 1427 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે...

MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું નિધન

0
   એમડીએચ મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું ગુરૂવાર સવારે નિધન થયું છે. સવારે લગભગ 5.38 વાગ્યે મહાશય ધર્મપાલ ગુલાટીએ અંતિમ શ્વાસ લીધા. મહાશય ધર્મપાલ...

રેઈન્બો વોરીયર્સ અને યુવા મિત્ર મંડળના દ્વારા સાવરમાળમાં યોજાઈ રક્તદાન શિબિર !

0
ધરમપુર: ગઈકાલે સાવરમાળમાં રેઈન્બો વોરીયર્સ અને યુવા મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું દરેક યુવાનોમાં થનગનાટ અને તરવરાટ કુદરતે ઠાંસી...

કિસાન આંદોલનને બોલીવુડમાંથી કોણે કોણે આપ્યું સમર્થન: જાણો ?

0
નવી દિલ્હીઃ હાલમાં નવા કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે કિસાન દિલ્હી-હરિયાણાની સરહદ સિંધુ બોર્ડર અને દિલ્હીના નિરાકારી સમાગમ મેદાનમાં હાજર...

રાહુલનો મોદી સરકાર પર SC-ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા પર કર્યા પ્રહાર !

0
નવી દિલ્હી: ૨૯ નવેમ્બર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયને લઈને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે....