પિતાના અવસાનના માત્ર 3 દિવસ પછી 98.74% મેળવીને ટોપ કરનારી રાજકોટની હિતેશ્વરીબા: મનોબળનું ઉદાહરણ
રાજકોટ: સંજોગો કેટલા પણ પ્રતિકૂળ હોય, મનોબળ મજબૂત હોય તો સફળતા અવશ્ય મળે છે. આ વાતને વ્યવહારમાં સાબિત કરી બતાવી છે રાજકોટની હિતેશ્વરીબા વાઘેલાએ....
લોકશાહીમાં જનતાનું મત અને સત્તા પરિવર્તન હવે નિરર્થક બનતું જાય છે ?
નવસારી: એક વ્યાપક ચર્ચામાં દાવો કરવામાં આવ્યો છે કે વર્તમાન સમયમાં વાસ્તવિક લોકશાહીનું સ્વરૂપ બદલાઈ ગયું છે. જનતાના મતો દ્વારા સરકાર બદલવાની ક્ષમતા હવે...
દક્ષિણ ગુજરાતમાં આદિવાસી જંગલ વિસ્તારોમાં કુદરતની અનમોલ ભેટ: કરમદા.. જાણો ખાસિયત અને આરોગ્ય લાભ
દક્ષિણ ગુજરાત: હાલના સમયમાં ઉમરપાડા વિસ્તારના જંગલો અને ગ્રામ્ય વિસ્તારોમાં કરમદા (કરૌંદા)ના ફળ પાકીને તૈયાર થયા છે. લીલા રંગમાંથી લાલ અને પછી કાળા રંગે...
સુરતના ઉમરપાડામાં ગરમીની ઋતુમાં ‘બીલી’નું ફળ બન્યું કુદરતી ઠંડકનું પ્રતીક..
ઉમરપાડા: દક્ષિણ ગુજરાતના સુરત ઉમરપાડા વિસ્તારમાં ગરમીના પ્રચંડ તાપમાં વન ઔષધિ તરીકે ‘બીલી’ (Bael Fruit) નું ફળ ખેડૂતો અને સ્થાનિક આદિવાસી લોકો માટે આરોગ્યપ્રદ...
ધરમપુરમાં ખેડૂતોનો પાણી પુરવઠા કચેરી ઘેરાવો: ત્રણ વર્ષથી વળતરની માંગ, નહીંતર પાઈપલાઈન ખોદી નાખવાની...
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પાણી પુરવઠા વિભાગની કચેરીનો આશરે ૧૫૦થી વધુ ખેડૂતોએ ઘેરાવો કરી તીવ્ર વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોએ ૨૦૨૩માં તેમની જમીનમાંથી પાઈપલાઈન...
ડુંગરી સબડિવિઝનના 27 ગામોમાં રાત્રે માત્ર 2 જ સ્ટાફ, ગ્રામજનોની હાલાકી; આદિવાસી સમાજે અધિક્ષક...
વલસાડ: વીજ વિભાગના ડુંગરી સબડિવિઝન હેઠળ આવતા 27 આદિવાસી ગામોમાં રાત્રીના સમયે માત્ર બે જ સ્ટાફ હોવાથી વીજ ક્ષતિ અને ફરિયાદોના ઢગલાભેર કેસો વચ્ચે...
પોલીસે સાબિત કર્યું કે અમે દલાલ છીએ ! રમેશ સવાણી
પોલીસે સાબિત કર્યું કે અમે દલાલ છીએ ! વિપક્ષના ધારાસભ્યએ પોલીસને 'દલાલ' કહ્યા એથી ગુજરાત IPS એસોસિએશનને એટલું માઠું લાગી ગયું કે ધારાસભ્યની સામે...
હસ્તકલાના ક્ષેત્રમાં રાજયકક્ષાએ નામ રોશન કરતાં દ. ગુજરાતના પ્રથમ આદિવાસી મહિલા ખેરગામના સ્વાતિબેન હિરેનભાઈ...
ખેરગામ: આજરોજ ખેરગામના તાલુકાના સ્વાતિબેન હિરેનકુમાર પટેલે હસ્તકલા ક્ષેત્રે રાજયકક્ષાનો પ્રતિષ્ઠિત લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મેળવીને સમગ્ર દક્ષિણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. દક્ષિણ...
આદિવાસી સમાજનો મુખ્યમંત્રીને પત્ર: ખાતર-કોમર્શિયલ ગેસના વધેલા ભાવ ઘટાડવા સબસીડી વધારો, DBT અને MSPમાં...
નવસારી: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેડૂતો તેમજ ફૂડ ઇન્ડસ્ટ્રી અને સીરામિક ઉદ્યોગને રાહત આપવા ખાતર અને કોમર્શિયલ ગેસ પરની સબસીડી વધારવાની માંગ કરવામાં આવી...
વારલી ચિત્રકળામાં પાલઘાટ દેવી: કુદરત, ઉર્વરતા અને જીવનચક્રનું અમર પ્રતીક..
દક્ષિણ ગુજરાત: વારલી આદિવાસી સમુદાયની સદીઓ જૂની લોકકલા આજે પણ માનવ અને પ્રકૃતિ વચ્ચેના અખંડ સંબંધને સુંદર રીતે વ્યક્ત કરે છે. આ કલામાં કેન્દ્રસ્થાને...
















