સુરત બાદ વાપી અને વલસાડના કરોડપતિઓનો દબદબો, બિખાલિયા અને રવેશિયા પરિવાર ટોચ પર
વલસાડ-વાપી: ગુજરાતમાં ઉદ્યોગ-વેપારના ઝડપી વિકાસની સાથે સંપત્તિ સર્જનમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં 360 ONE દ્વારા CRISIL Intelligenceના સહયોગથી જાહેર કરવામાં...
Appropriation (No. 3) Bill, 2026 હેઠળ આદિવાસી વિસ્તારમાં વિશેષ વિકાસ પેકેજ જાહેર કરવા ડો....
ગુજરાત: ભારતની સંસદ દ્વારા તાજેતરમાં પારિત કરાયેલા Appropriation (No. 3) Bill, 2026ને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની મંજૂરી મળ્યા બાદ, આ બિલ હેઠળ ઉપલબ્ધ વધારાની નાણાકીય જોગવાઈઓમાંથી...
પેઢીનામું બનાવવાની સત્તા પુનઃ ગ્રામ પંચાયત સ્તરે આપવા ડો. નિરવ પટેલની રેવન્યુ સચિવને રજૂઆત
ગુજરાત: રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં જમીન, વારસાગત હક તથા જાતિના દાખલા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પેઢીનામા માટેની કામગીરી ગામના જ તલાટી કમ મંત્રી અથવા...
વાંસદાના ગામોને ભાજપ સરકાર તરફથી નવી ST બસોની ભેટ: હોદ્દેદારોએ લીલી ઝંડી આપી ગ્રામજનો...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં મુસાફરો અને વિદ્યાર્થીઓની સુવિધા અર્થે ભાજપ સરકાર દ્વારા નવી એસ.ટી. બસોની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રસંગે...
વિશ્વના આદિવાસી લોકોનો આંતરાષ્ટ્રીય દિવસ એટલે 9 ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ ધરમપુરમાં થશે ભવ્ય...
ધરમપુર: યુનાઈટેડ નેશન્સના સર્વે અનુસાર વિશ્વમાં 90થી વધુ દેશોમાં આશરે 47.6 આદિવાસી લોકો વસે છે,તેઓ વિશ્વની વસ્તીના 6% છે. આજથી 4 દિવસ પછી આવનાર...
વિશ્વ આદિવાસી દિન: સુરતમાં DJ મુક્ત પરંપરાગત સાંસ્કૃતિક મહારેલીનું આયોજન; જળ, જમીન અને જંગલ...
સુરત: સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા આગામી ૯ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ 'વિશ્વ આદિવાસી દિન' નિમિત્તે શહેરમાં એક વિશાળ અને ભવ્ય સાંસ્કૃતિક મહારેલીનું...
બાળકોના ચહેરા પરનું સ્મિત જ અમારી સૌથી મોટી પ્રેરણા છે. જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ
પારડી: માનવસેવા અને સામાજિક ઉત્તરાદાયિત્વના ભાવ સાથે કાર્યરત 'જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ' દ્વારા પોતાનું સેવાકાર્ય સતત આગળ ધપાવતાં કુદરતી આપત્તિનો સામનો કરી રહેલા પરવાસા...
ધરમપુર બાર એસોસિયેશનનો નિર્ણય: ગુજરાત હાઈકોર્ટના નોટિફિકેશન સામે કોર્ટ કામકાજથી અળગા રહી કરશે વકીલો...
ધરમપુર: ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશનના વિરોધમાં ધરમપુર બાર એસોસિયેશન દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ નોટિફિકેશન સમગ્ર ગુજરાતના...
નવસારીના પૂરગ્રસ્તોને આવાસ, જમીન ધોવાણ અને પાક નુકસાનીની સહાય માટે અનંત પટેલની CMને રજૂઆત
વાંસદા: નવસારી જિલ્લામાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી ભારે તારાજીને પગલે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને તાત્કાલિક...
આદિવાસી ગૌરવ: દિવ્યાંગતા શરીરની મર્યાદા છે સપનાની નહિ; પંકજ ગામીતની સમાજશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે...
તાપી: તાપી જિલ્લાના નવનિર્મિત ઉકાઈ તાલુકાના સીંગપુર ગામના વતની પંકજભાઈ દિનેશભાઈ ગામીતે GPSC દ્વારા આયોજિત દિવ્યાંગ ઉમેદવારો માટેની 'ગુજરાત એજ્યુકેશન સર્વિસ વર્ગ-2'ની વિશેષ ભરતીમાં...
















