ધરમપુરનો ધારાસભ્ય અરવિંદ પટેલ આદિવાસી વિરોધી, એમણે વિશ્વ આદિવાસી દિવસનો કર્યો બહિષ્કાર.. શું માફ...
ધરમપુર: સમગ્ર વિશ્વના આદિવાસી લોકોએ વિશ્વ આદિવાસી દિવસની ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી પણ ધરમપુરના આદિવાસી લોકોના મતો લઇ ધારાસભ્ય બની મોટી...
આદિવાસીઓના મત પર જીતનાર નેતાઓ કોના ડરથી વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ આપવાનું ચુક્યા ?-ડો.નિરવ...
ખેરગામ: નવમી ઑગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર દેશભરના આદિવાસી વિસ્તારોમાં ભારે ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, પરંતુ સાથોસાથ આદિવાસી અનામત સીટ પરથી ચૂંટાયેલા...
આશ્રમશાળા સામરપાડામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની સાંસ્કૃતિક રેલી, લોકનૃત્યો અને પરંપરાગત વેશભૂષા ભવ્ય ઉજવણી..
સામરપાડા: સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે આશ્રમશાળા સામરપાડા ખાતે ઉત્સાહભેર ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
માંડવીના કસાલ ગામે આદિવાસી સમુદાય દ્વારા શ્રદ્ધા અને ઉલ્લાસભેર કરાઈ ‘દિવાસા’ની પરંપરાગત પૂજા..
માંડવી: આજરોજ માંડવી તાલુકાના કસાલ ગામે આદિવાસી સમાજનો ખેતીકામ આધારિત લોકપ્રિય તહેવાર 'દિવાસો' (બિમહા) શ્રદ્ધા, ભક્તિ અને આનંદ-ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આદિવાસી સંસ્કૃતિમાં...
ધરમપુરના અંબાતલાટ ગામે યુવાઓ દ્વારા પ્રકૃતિ પૂજન સાથે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ધામધૂમથી ઉજવણી
ધરમપુર: સમગ્ર વિશ્વની જેમ 9 ઓગસ્ટ 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંબાતલાટ ગામે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ પ્રકૃતિ પૂજા સાથે...
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાની શિવરીમાળ અંધજન શાળામાં ભવ્ય ઉજવણી..
ડાંગ: વિશ્વમાં સમગ્ર ગુજરાતની જેમ ગતરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડાંગ જિલ્લામાં આવેલી શિવરીમાળ અંધજન શાળામાં આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં...
ડાંગના જામન્યામાળ ગામમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી: બાઇક રેલી, સાંસ્કૃતિક નૃત્યો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું...
ડાંગ: સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) દ્વારા ઘોષિત 'વિશ્વ આદિવાસી દિવસ' અંતર્ગત આદિવાસી યુવા મંડળ, જામન્યામાળના સહયોગથી જામન્યામાળ ગામ ખાતે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવવંતા...
78 વર્ષીય એકલવાયા આદિવાસી વિધવાને તાત્કાલિક પાકું આવાસ આપવા માંગ
નવસારી: ૨૩ જુલાઈ ૨૦૨૬ના રોજ નવસારી જિલ્લામાં પડેલા અભૂતપૂર્વ વરસાદ અને પૂરને કારણે ગામ ઓરિયામોરા તાલુકો ગણદેવીની ૭૮ વર્ષીય એકલવાયા આદિવાસી વિધવા મહિલા શ્રીમતી...
પ્રકૃતિ અને સંસ્કૃતિનો મહાઉત્સવ: સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ
સાપુતારા: ગુજરાતના એકમાત્ર રળિયામણા ગિરિમથક સાપુતારા ખાતે ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ’નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મંત્રી શ્રી જયરામ...
રક્તની ધારામાં વહેતી માનવતા: વલસાડ રક્તદાન કેન્દ્રની પ્રેરક કથા
વલસાડ: આજે વલસાડ રક્તદાન કેન્દ્રમાંથી આવેલા એક ફોન કોલે ફરી એકવાર સાબિત કર્યું કે રક્તદાન માત્ર એક સામાન્ય કૃત્ય નથી, પરંતુ માનવતાનું સાચું રૂપ...
















