આજે પોલિયો રવિવાર: ખેરલાવ ગામે નાના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા
પારડી: આજે પોલિયો રવિવારના અવસરે પારડી તાલુકાના ખેરલાવ ગામે પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના નાના ભૂલકાઓને પોલિયોના ટીપાં...
આદિવાસી ખેડૂતોના જમીન હક્ક માટે વિશેષ ઝુંબેશની માંગ: ડો. નિરવ પટેલની સરકારને રજૂઆત
ખેરગામ: અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત ખેતી કરતા નાના અને સીમાંત ખેડૂતોના જમીન રેકોર્ડ અને ટાઈટલ ડીડમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા તથા વિશેષ ઝુંબેશ ચલાવવા...
નીતિ આયોગનો રિપોર્ટ પ્રમાણે સરકારી સ્કૂલોના લાખો બાળકોનું ભવિષ્ય અંધારામાં !
નવી દિલ્હી: આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લાખો માસૂમ બાળકોનું ભવિષ્ય સરકારી શિક્ષણ વ્યવસ્થાની દયનીય સ્થિતિને કારણે અંધારામાં ખોવાઈ રહ્યું છે. નીતિ આયોગની...
18 વર્ષ નહીં, 18 દિવસના નવજાત શિશુ અને માતાની જેલમાં ધરપકડ: રાજકીય વેરઝેરની નિંદા
નર્મદા: એક 18 દિવસના નવજાત બાળક અને તેની માતાને જેલમાં મોકલવાની ઘટનાએ રાજકીય વર્તુળોમાં તીવ્ર પ્રતિક્રિયા જગાડી છે. આ ઘટનાને લઈને અનેક વિરોધી અવાજો...
ખેરગામની ગૌરી આશ્રમ શાળા વિવાદોના વમળમાં: આચાર્ય અને સંચાલક મંડળ આમને-સામને.. વિવાદમાં મંત્રી નરેશ...
ખેરગામ: તાલુકાની 40 વર્ષ જૂની પ્રસિદ્ધ ગૌરી આશ્રમ શાળા હાલમાં વહીવટી અને આંતરિક વિવાદોના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. શાળામાં અભ્યાસ કરતા આશરે 160...
ડાંગના ધારાસભ્ય વિજય પટેલે આદિવાસી કુળદેવી માં યાહમોગીના પાવન ચરણોમાં લોકોની સુખાકારી માટે કર્યા...
દેવમોગરા (સાતપુડા): સાતપુડાની પવિત્ર ગિરિમાળામાં વિરાજમાન પરમ પાવન દેવમોગરા ધામ ખાતે આદિવાસી સમાજની આરાધ્ય કુળદેવી માં યાહમોગીના પાવન ચરણોમાં વંદન કરવા ડાંગ જિલ્લાના ધારાસભ્ય...
કપરાડાના પીપરોટીના 22 વર્ષીય યુવકનું ધનોકી પાણીના 200 ફુટ ઊંડા કુંડમાં ડૂબી ગયો, શોધખોળમાં...
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારના પીપરોટી ગામના 22 વર્ષીય યુવાન શૈલેષભાઈ ઈન્દ્રભાઈ કાળાતનું ધનોકી પાણીના ધરા કુંડમાં ડૂબી જવાની દુર્ઘટના બનતા આસપાસના લોકો...
વિવાદિત ખેરગામની ગૌરી આશ્રમશાળાની આદિજાતિ મંત્રી નરેશ પટેલે લીધી મુલાકાત, વિદ્યાર્થીઓની સુવિધાઓની સમીક્ષા કરી
ખેરગામ: આજરોજ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ખેરગામ તાલુકાના ગૌરી ખાતેની આશ્રમશાળાની સ્થળ મુલાકાત લઈ ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલે વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ...
ચીખલી માંડવખડક ગામમાં તાંત્રિક મેલી વિદ્યાનો કિસ્સો: દશરથ ચૌધરીની જમીનમાંથી નીકળી વસ્તુઓ, ગામમાં ભારે...
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામના શિંગળવેરી ફળિયામાં તાંત્રિક દ્વારા મેલી વિદ્યાનો ઉપયોગ કરીને એક વ્યક્તિ તથા તેના પરિવારને મારણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો...
આદિવાસી ગૌરવ: બસ્તરની “બડી દીદી” બુધરી તાતીને મળ્યું દેશનું સન્માન પદ્મશ્રી 2026
દિલ્લી: નક્સલ પ્રભાવિત છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં દાયકાઓથી અવિરત સમાજસેવા કરતાં “બડી દીદી” તરીકે પ્રસિદ્ધ ડૉ. બુધરી તાતીને ભારત સરકારે વર્ષ 2026નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત...
















