ના કોઈ આપ માટે, ના કોઈ બાપ માટે… અમે લડીશું ચૈતર માટે : વાંસદા...

0
વાંસદા:2 જુલાઈએ જ્યારે ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થન આપી ન્યાયની માંગ આદિવાસી સમાજ દ્વારા કરવા માટે જન સભાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આજરોજ...

Helping Hand Bankers Group ની સામાજિક પ્રતિબદ્ધતા: અનાથ અને ગરીબ બાળકોને યુનિફોર્મ તથા શૈક્ષણિક...

0
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નિલોશી હટીમાં Helping Hand Bankers Group, સુરત દ્વારા એક સરસ પ્રવૃત્તિ કરવામાં આવી છે. અનાથ...

આદિવાસીઓ માટે મહત્વની સલાહ: વસ્તી ગણતરી અને જાતિ પ્રમાણપત્ર ખરાઈમાં માતૃભાષા અને ઓળખનું રક્ષણ...

0
ગુજરાત: હાલમાં વસ્તી ગણતરીમાં માતૃભાષાના ખાનામાં પોતાની આદિવાસી બોલી/ભાષા લખાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાથે જ અનુસૂચિત જનજાતિ (ST) જાતિ પ્રમાણપત્રની...

અખિલ ભારતીય આદિવાસી સાહિત્ય મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના સાહિત્યકારોને રાષ્ટ્રીય મંચ પર મળી આગવી ઓળખ

ભોપાલ: મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MANIT) ખાતે આયોજિત પ્રથમ એક દિવસીય અખિલ ભારતીય આદિવાસી સાહિત્ય મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યોમાંથી...

ચૈતર વસાવાની સજા આદિવાસી રાજનીતિમાં નવો વળાંક લાવી રહી છે: અંબાજી થી ઉમરગામ સુધી...

0
ગુજરાત: આદિવાસી અગ્રણી અને નર્મદા જિલ્લાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટે 2023ના એક ફોજદારી કેસમાં સાત વર્ષની સજા સંભળાવી છે. આ સજાથી તેમનું...

આદિવાસી પરંપરા મુજબ વાંસદાના પીપલખેડ ગામમાં દિયાડા વિધિથી મૃતકને પ્રકૃતિ વિલીન કર્યા: અસલ રિવાજનું...

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં એક વિશેષ ઘટના બની છે. સ્વ. સરોજબેન ગણપતભાઈ માહલાના અવસાન પછી તેમના પરિવારે હાલ પ્રચલિત હિન્દુ પરંપરા...

રૂમલામાં પલ્સ પોલિયો અભિયાનનો મંત્રી નરેશ પટેલના હસ્તે શુભારંભ, બાળકોને પીવડાવામાં આવી પોલીયો દવા

0
ચીખલી: કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય કૌશિકભાઈ અને સરપંચ એકતાબેનની ઉપસ્થિતિમાં ચીખલી તાલુકાના રૂમલા ગામમાં -1 બુથ નંબર-5 સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર...

દેવાકાકા જેવા મહાન આત્મા હવે ફરી પાકવો અશક્ય છે: આદિવાસી સમાજના મોક્ષમાર્ગીઓ

0
અનાવલ: મહુવાના ગાંગડીયા ગામમાં હિંદુ સંસ્કૃતિ અને પરંપરા અનુસાર યોજાયેલ મોક્ષમાર્ગી દેવાકાકાની બારમાની પુષ્પાપાણી વિધિમાં હજારો લોકોની મોટી મેદની ઊમટી હતી. આદિવાસી સમાજમાં આવી...

ડેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ક્રેડીટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

0
ડેડીયાપાડા: ધેડીયાપાડા તાલુકા ટીચર્સ કો-ઑપરેટિવ ક્રેડીટ સોસાયટી લિ.ની વર્ષ 2025-26ની વાર્ષિક સાધારણ સભા આજે 27 જૂન, 2026ના રોજ ધેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ બીટ નિરીક્ષક...

વન વિભાગના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી સામે વારંવાર ગંભીર પ્રશ્નો કેમ ઉભા થાય...

0
ગુજરાત: દાહોદના લીમખેડા RFO દ્વારા મીડિયા સાથે કથિત અભદ્ર વર્તન અને ધમકી આપવાના સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ સાપુતારા વિસ્તારમાં આદિવાસી જમીન પર...