વાલિયામાં આદિવાસી સમાજના જાતિના દાખલા પ્રશ્ને તાલુકા પંચાયતના હોદ્દેદારોએ મામલતદારને કરી રજૂઆત
વાલિયા: આજરોજ વાલિયા તાલુકામાં આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા (Caste Certificate) મેળવવામાં પડી રહેલી અગવડતાઓને ધ્યાને રાખીને તાલુકા પંચાયતના હોદ્દેદારો તથા સ્થાનિક આગેવાનોએ મામલતદાર...
આર્મીમાં 33 વર્ષ દેશસેવા આપ્યા બાદ બિલપુડીના ‘રીયલ હીરો’ નિવૃત્તિ પછી પણ યુવાધનને રાષ્ટ્રપ્રેમનો...
ધરમપુર: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના માહોલ વચ્ચે દેશની સુરક્ષા માટે જીવન સમર્પિત કરનારા વીર સૈનિકોની શૌર્યગાથા યાદ કરવી એ દરેક નાગરિક માટે ગૌરવની વાત છે....
ધરમપુરમાં યોજાયો પ્રેરણાદાયી ‘યુવા સંવાદ’ કાર્યક્રમ: વાંચન અને યુવા શક્તિ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય કંડારવા...
ધરમપુર: ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા તથા ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ધરમપુર ખાતે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલયમાં...
આદિવાસી સમાજ ગૌવંશને માત્ર પ્રાણી તરીકે નહીં પરંતુ પરિવારના સભ્યો તરીકે રાખે છે :-ડો.નિરવ...
ગુજરાત: ગુજરાત રાજ્યમાં કતલખાનાઓની અધધ સંખ્યા,આદિવાસી સમાજની પરંપરાગત ધાર્મિક ભાવનાઓ તથા ગૌમાતા પ્રત્યેની આસ્થા ધ્યાને લઈ ગાયને “રાષ્ટ્રીય પશુ” જાહેર કરવા તથા ગૌહત્યા અને...
માંડવીના ટુકેદ ગામમાં પર્યાવરણ પ્રેમની મિસાલ: વિશ્વ આદિવાસી દિવસે સીડબોલ બનાવી વૃક્ષોના જતન અને...
ટુકેદ: 9 ઓગસ્ટ 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી રાજ્યભરમાં ધામધૂમથી કરવામાં આવી હતી, ત્યારે ટુકેદ ગામે આ દિવસની ઉજવણી એક અનોખી અને પર્યાવરણપ્રેમી રીતે કરીને...
દિવાસામાં ઢીંગલા–ઢીંગલી… દક્ષિણ ગુજરાતની માટીની મીઠી પરંપરા અને આદિવાસી અસ્મિતાનું પ્રતિક
વાંસદા: અષાઢી અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વે વાંસદા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં અને ફળિયાઓમાં ફરી એકવાર ઢીંગલા-ઢીંગલીની વર્ષો જૂની મીઠી યાદો જીવંત થઈ...
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પારનેરામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ: ભાજપના અગ્રણીઓ અને ગ્રામજનો...
પારનેરા: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વલસાડ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ પારનેરા ખાતે રાષ્ટ્રીય ચિંતન અને દેશભક્તિના ઉમંગ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું...
આદિવાસી સંસ્કૃતિ હંમેશાં પ્રકૃતિ અને વડીલો પ્રત્યેના આદર પર ટકેલી રહી છે…
સેલવાસ: સેલવાસ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજે પોતાની આગવી સંસ્કૃતિ, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા એક મહત્વપૂર્ણ સંદેશ વહેતો કર્યો છે. સમાજના...
ધરમપુરના તાન નદીમાં મોટી કાંગવીના 22 વર્ષીય યુવકે લગાવ્યો મોતનો કૂદકો: 16 કલાકની...
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના આંબાતલાટ સામેથી પસાર થતી તાન નદીમાં મોટી કાંસવી ગામના ૨૨ વર્ષીય યુવકે કોઈક અકળ કારણોસર કૂદકો મારીને આત્મહત્યા કરી લેતા...
નવસારીમાં 100 વર્ષ જૂની ‘ઢીંગલા બાપા’ની પરંપરા, ઢીંગલા-ઢીંગલીના ધામધૂમથી લગ્ન: બિરસા આર્મીની ટીમે લીધો...
નવસારી: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં અષાઢી અમાસ (દિવાસા)ના પાવન પર્વે આદિવાસી સંસ્કૃતિ અને લોકમાન્યતાઓને ઉજાગર કરતા અનોખા ઉત્સવો શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યા હતા....
















