સુબીરના અંતરિયાળ ગામ બીલબારીમાં સર્પદંશ સામે રક્ષણની ભેટ: ડો. ધીરૂભાઈ પટેલે વિતરિત કર્યા 230...
સુબીર: આદિવાસી વિસ્તારોમાં સર્પદંશની સારવાર માટે વિશ્વવિખ્યાત સાંઈનાથ હોસ્પિટલ્સના અગ્રણી ડો. ધીરૂભાઈ પટેલે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ ગામ બીલબારીમાં એક મહત્વપૂર્ણ સેવાકાર્ય કર્યું...
ચૈતર વસાવાના સમર્થનમાં વરસતા વરસાદ વચ્ચે ડેડિયાપાડામાં આદિવાસી એકતાનું જોરદાર શક્તિ પ્રદર્શન
ડેડિયાપાડા: આજે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ આદિવાસી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત વરસતા વરસાદને પણ અવગણીને હજારો આદિવાસીઓ એકત્ર થયા હતા, જેણે...
ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલને 44,116 રૂપિયાનો દંડ.. દર્દીને આયુષ્યમાન કાર્ડમાં કરી હતી છેતરપીંડી
વલસાડ: ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ ધારક મહિલા દર્દી પાસેથી અનધિકૃત રીતે 22,058 રૂપિયાનું બિલ વસૂલ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના હસ્તક્ષેપ...
આદિવાસી વિસ્તારોમાં ઉગતી કરલીની ભાજી: ચોમાસાનું પ્રથમ શક્તિવર્ધક અમૃત, જંગલી પોષણનો ખજાનો
દક્ષિણ ગુજરાત: ચોમાસાના પહેલા વરસાદ સાથે જ ગુજરાતના ડુંગરાળ વિસ્તારો, જંગલો અને સીમામાં ઉગી નીકળતી કરલીની ભાજી ( Chlorophytum tuberosum) ફરી એક વાર સ્થાનિક...
વાંસદાના ખાટા આંબા ગામની પ્રેરણાદાયી પહેલ: સરકારી રાહ જોવાને બદલે ગામલોકોએ જાતે બનાવ્યો પુલ
નવસારી: વાંસદા તાલુકાના ખાટા આંબા ગામ ફળિયું: ઙુંગરીના લોકોએ મૂળભૂત સુવિધાના અભાવને પોતાની એકતા અને સ્વાવલંબનથી પાર કરી દીધો છે. ખેતરેથી ગામમાં અવર-જવર માટે...
વલસાડના ઔરંગા નદી પર કરોડોના પુલનું કામ ખોરંભે, ડો. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રીને લખ્યો...
વલસાડ: આજરોજ વલસાડ જિલ્લામાં ઔરંગા નદી પર ગુંદલાવ-છીપવાડ વિસ્તારને જોડતા કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા પુલનું નિર્માણ કામ સંપૂર્ણપણે ખોરંભે પડી જતાં ચોમાસાની મોસમમાં...
આદિવાસી સમાજની સંવેદના અને સહયોગ કોઈપણ વ્યક્તિના નસીબને બદલી શકે છે.. જેનું ઉત્તમ ઉદાહરણ...
ડાંગ: ડાંગ જિલ્લાના અંતરિયાળ અને આર્થિક રીતે અત્યંત પછાત વિસ્તારમાંથી આવતા આદિવાસી યુવાન અસ્મિત સીતારામ કુંવરએ તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓને પાર કરીને MBBSની પરીક્ષા પ્રથમ વર્ગ...
આદિવાસી પરંપરાઓ: અંધશ્રદ્ધા કે સાંસ્કૃતિક વારસો ?
ગુજરાત: આદિવાસી સમાજની પરંપરાગત માન્યતાઓ અને રૂઢિઓને અંધશ્રદ્ધાનું લેબલ લગાવવાની વિરુદ્ધમાં વિવાદ સતત ચાલુ છે. આદિવાસીઓના વહેવાર અને પૂર્વજ પૂજાને સમજવાનો પ્રયાસ કરતા ઘણા...
ડોલવણમાં ફરી લાંચિયો અધિકારી ઝડપાયો: નાયબ મામલતદાર પાર્થેશકુમાર કટારા ૨૫ હજારની લાંચ લેતા ACBના...
ડોલવણ: આજરોજ ડોલવણ તાલુકામાં લાંચરૂપી ભ્રષ્ટાચારની ઘટનાઓનો સિલસિલો ચાલુ જ છે. આજે તાપી જિલ્લાના ડોલવણ તાલુકા સેવાસદન ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર પાર્થેશકુમાર નારાયણભાઇ...
ના કોઈ આપ માટે, ના કોઈ બાપ માટે… અમે લડીશું ચૈતર માટે : વાંસદા...
વાંસદા:2 જુલાઈએ જ્યારે ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થન આપી ન્યાયની માંગ આદિવાસી સમાજ દ્વારા કરવા માટે જન સભાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આજરોજ...
















