ગુજરાતમાં બોગસ આદિવાસી પ્રમાણપત્રોનો મામલો: મુખ્યમંત્રીને પત્ર લખીને ડો. નિરવ પટેલે વ્યક્ત કરી નારાજગી
નવસારી/ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીઓમાં બોગસ આદિવાસી (ST) પ્રમાણપત્રોના આધારે નોકરી મેળવતા બિન-આદિવાસી ઉમેદવારોની માહિતી છુપાવવાના આરોપો વચ્ચે આદિવાસી સમાજમાં...
ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ સાથે સંસ્કાર અને દેશપ્રેમનું સિંચન
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી તામછડી અને આસપાસની 26 શાળાઓના 2,920 વિદ્યાર્થીઓને અંદાજે 40 લાખની ગણવેશ, દફતર, નોટબુક અને અન્ય શૈક્ષણિક સામગ્રી...
આદિવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમરપાડાના ખોડાઆંબા અને ક્વનગાય પ્રા શાળાના વિદ્યાર્થીઓને નોટબુક/સ્ટેશનરી કિટનું વિતરણ
ઉમરપાડા: આજરોજ ઉમરપાડા તાલુકાના ખોડાઆંબા અને ક્વનગાય પ્રાથમિક શાળાઓમાં આજે દીનાંક 22.06.2026 આદિવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ...
બાળકો સળગીને મરી રહ્યા છે તેનું મૂળ કારણ ભ્રષ્ટાચાર છે !
લખનૌ: બાળકો સળગીને મરી રહ્યા છે તેનું મૂળ કારણ ભ્રષ્ટાચાર છે ! કોઈ પણ સરકાર બિનસંવેદનશીલ અને જાડી ચામડીની હોય છે. સંવેદનશીલતાનો ઢોલ પીટવામાં...
શાળા પ્રવેશોત્સવ: ધારાસભ્ય જીતુ ચૌધરીએ વારોલી જંગલ પ્રા. શાળામાં નાનાં ભૂલકાઓને પ્રવેશની પાઠવી શુભેચ્છાઓ..
કપરાડા: આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત વારોલી જંગલ પ્રાથમિક શાળામાં એક હર્ષોલ્લાસપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીતુ...
ચૈતર વસાવા દોષિત જાહેર થતાં ધવલ પટેલ શું બોલ્યા ?
વલસાડ: વર્ષ 2023 માં વનકર્મીઓ પર ફાયરિંગ અને માર મારવાની ઘટનામાં કોર્ટે ચુકાદો આપતા ચૈતર વસાવા અને તેમની પત્ની શંકુતલાબેન સહીત અન્ય વ્યક્તિઓને દોષિત...
નાનાપોંઢાની ઓઝરડા બારી ફળિયા પ્રાથમિક શાળામાં ઉજવાયો ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવ..
નાનાપોંઢા: ગતરોજ નાનાપોંઢા તાલુકાની ઓઝરડા બારી ફળિયા પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નવપ્રવેશિત...
અગ્નિવીર તાલીમ પૂર્ણ કરીને ધરમપુરના આદિવાસી યુવા પ્રયાગ પટેલેની વતન વાપસી.. છવાયો ખુશીનો માહોલ
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભાંભા ગામના યુવાન પ્રયાગ વિનોદભાઈ પટેલે અગ્નિવીર યોજના હેઠળની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વતન વાપસી કરી છે. તેમની...
ધરમપુરના મરગમાળ ગામમાં દીપડાનો આતંક: એક જ રાતે પાંચ બકરાઓના મોત, ગ્રામજનોમાં ભયનો માહોલ
ધરમપુર: ધરમપુર તાલુકાના મરગમાળ ગામમાં દીપડાના આતંકની વધુ એક ઘટનાએ સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાવ્યો છે. ગામના જલારામ ફળિયામાં રહેતા ગોકુળભાઈ મહેરવાનજીભાઈ પટેલના...
વિજિલન્સ સેલના ST પ્રમાણપત્ર ખરાઈમાં આદિવાસી પરંપરાના પુરાવા માટે સખ્તી: સુપ્રીમ કોર્ટના ચિંથાડા આનંદ...
છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના ઊંચાપાન વિસ્તારના સુનિલકુમાર ચંદુભાઈ રાઠવાને લોકરક્ષક દળમાં પસંદગી મળ્યા બાદ તેમના ST જાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે વિજિલન્સ સેલ, ગાંધીનગર...
















