સતત વરસતા વરસાદમાં આદિવાસી ખેડૂતોની મન કી બાત..
નવસારી: પહેલા અપુરતા વરસાદના કારણે અને હાલમાં સતત વરસી રહેલા ભારે વરસાદ પડવાથી નુકસાન ખુબ જ મોટું નુકશાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે....
આડા સબંધમાં રહેતા યુવક અને પરણીતાએ જાણો ક્યાં અને કેમ ? ખાધો ગળેફાંસો !
ધરમપુર: આપણા સમાજમાં અનૈતિક સંબધો ઘણીવાર આપણું જીવન ટુંકાવવા માટે મજબુર કારી દેતા હોય છે ત્યારે પરિણીત સ્ત્રી અને અપરણીત યુવક વચ્ચે ચાલતા આડા...
ચીખલી TDOના આદેશનું ઉલ્લંઘન કરનાર સમરોલી ગામના સરપંચને પદેથી કરાયા દૂર
ચીખલી: ચીખલી તાલુકાના સમરોલી ગામમાં ગેરકાયદેસર બાંધકામ અંગે ટીડીઓને હુકમને માન્ય નહીં રાખનાર સરપંચ મંગુભાઇ તળાવીયાને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. સરપંચ પદભ્રષ્ટ...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18 હજાર 795 કેસ નોંધાયા
ભારતમાં કોરોના વિરુદ્ધ ઝડપથી વેક્સિન અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે જેને કારણે દેશમાં 201 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા...
રાજ્ય મંત્રી નિમિષા સુથારને પદ પરથી હટાવવા માટે જનક્રાંતિ સેનાએ ઉમરપાડામાં આપ્યું આવેદનપત્ર
ઉમરપાડા: આજરોજ ઉમરપાડા તાલુકા મામલતદારશ્રીને નિમિષા સુથારના ખોટાં આદિવાસી પ્રમાણપત્ર મેળવી ધારાસભ્ય અને આદિવાસી મંત્રી બનાવવા બદલ આદિવાસી લોકોમાં આક્રોશને લઈને ઉમરપાડા તાલુકામાં જનક્રાંતિ...
પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે બીલીમોરા શહેર ભાજપા આદિજાતિ મોરચા દ્વારા શિબિરનું આયોજન
બીલીમોરા: આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે "સેવા અને સમર્પણ" કાર્યક્રમ અંતર્ગત બીલીમોરા શહેર ભાજપા આદિજાતિ મોરચા દ્વારા બીલીમોરા શહેરમાં...
આજના ભારત બંધના એલાનના પગલે વાંસદામાં કોંગ્રેસી કાર્યકર્તાને કરાયા ડીટેઇન.. આ મુદ્દે તેમણે શું...
વાંસદા: ખેડૂતોના ભારત બંધના એલાનમાં સરકારના વિપક્ષ એટલે કોંગ્રેસે ટેકો જાહેર કારી ભારત બંધને સમર્થન આપ્યું હતું જેના પગલે વાંસદા તાલુકાના 6 જેટલા કોંગ્રેસી...
ધરમપુર ડેપોની બંધ કરાયેલી બસોને શરુ કરાવવા વિદ્યાર્થીઓએ કલ્પેશ પટેલની આગેવાનીમાં આપ્યું આવેદનપત્ર
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં જે કોરોના કાળ દરમ્યાન બસો બંધ કરવામાં આવી હતી અને તેના લીધે વિદ્યાર્થીઓને અપડાઉન કરવામાં ખુબજ તખલીફ પડતી...
સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા નિમિષાબેન સુથારને રાજ્યના મંત્રી પદેથી હટાવવા અપાયું આવેદનપત્ર
ધરમપુર: આજરોજ સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા નિમિષાબેન સુથાર, રાજ્યકક્ષાના મંત્રી, આદિજાતિ વિકાસ વિભાગ, અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણને મંત્રી પદેથી દૂર...
ગુલાબ વાવાઝોડું આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં પ્રવેશ્યા બાદ પડયુ ધીમું
ગુલાબ વાવાઝોડું આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં પ્રવેશીને તેની અસર ઓછી થઇ છે. રાત્રે 55 કિ.મી.ની ઝડપે ગુલાબ વાવાઝોડું આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને દક્ષિણ ઓડીશાના ગોપાલપુરની વચ્ચે...
















