આદિજનને જાતિના દાખલા કાઢવામાં પડતી મુશીબત અંગે કપરાડામાં કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર

0
કપરાડા: વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં બહુચર્ચિત બનેલા વિષય એટલે કે અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોને જાતિના દાખલા માટે સરકારે માગણી કરેલ ચાર પેઢીના પુરાવા બાબતે...

લખીમપુર ખેરીમાં ઇન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ, ગાઝિયાબાદ પોલીસે NH 24 કર્યો બંધ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં 8 લોકો માર્યા ગયા બાદ રાજકીય તાપમાન ગરમાયું છે. લખીમપુર ખેરીમાં તણાવને જોતા ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું...

વાંસદામાં પિતૃઓને શ્રદ્ધાપૂર્વક પિતૃ તર્પણ વિધિનું થયું આયોજન

0
વાંસદા: દરેક ધર્મમાં, સંસ્કૃતિઓમાં દિવંગત પિતૃઓનાં તર્પણ માટે એક યા બીજી વિધિ હોય જ છે. ગતરોજ નવસારી જિલ્લાના વાંસદાના વાંગણ ગામમાં આવેલ નદી પર...

વલસાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રિડમ રન અને ક્લીન ઇન્ડિયા રન યોજાઇ

0
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર વલસાડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રિડમ રન અને ક્લીન ઇન્ડિયા રનનું...

ગુજરાતના 33 જિલ્લામાં આજે એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું કરાયું આયોજન

0
ભારત સરકાર દ્વારા દેશના તમામ જીલ્લાઓમાં એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્કીલ ઈન્ડિયાના આહવાનને ચરિતાર્થ કરવા માટે અને એપ્રેન્ટિસશીપ...

સુબિર તાલુકા પંચાયતની મહાલ-12 બેઠકની પેટાચૂંટણીમાં 81 ટકા થયું મતદાન

0
ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતની મહાલ-12 બેઠકની પેટાચૂંટણી સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજીત 81 ટકા જેટલુ મતદાન નોંધાયું હતું જેમાં ભાજપા,...

ગુજરાતને કોરોના રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્ય તરીકેનો ઇન્ડીયા ટુ ડે હેલ્થગીરી એવોર્ડ ૨૦૨૧...

0
કોરોના રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્ય તરીકેનો ઇન્ડીયા ટુ ડે હેલ્થગીરી એવોર્ડ ૨૦૨૧ ગુજરાતને પ્રાપ્ત થયો છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાના...

કોઈ ગરીબ વ્યક્તિનો હક છીનવાતો હોય તો BTTS કોઈ કાળે ચુપ ન રહી શકે:...

0
નવસારી: ગતરોજ નવસારીના દેગામ ગામના L&T કંપનીમાં જી.આઇ કંપનીના સિકયુરિટી સુપરવાઝાર તરીકે ઓળખ આપનાર રતન સિકયુરિટી તરીકે નોકરી પર રાખી અઢી મહિનાથી પગાર નહિ...

વાંસદાના ખાનપુર ગામમાં જંગલ જમીનનો પ્રશ્ન મુદ્દે યોજાઈ જન જાગૃતિની બેઠક

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં જંગલ જમીનનો પ્રશ્ન મુદ્દે આદિવાસી સમાજની જન જાગૃતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં આદિવાસી આગેવાનો...

ઉમરપાડાના છેવાડાના ઝરાવાડી ગામમાં વાલીઓ અને ગ્રામજનોએ કેમ કરી પ્રા. શાળાને તાળાબંધી: જાણો

0
સુરત: ઉમરપાડાના છેવાડાના ઝરાવાડી ગામમાં પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5ના 50 થીવધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં 2 શિક્ષકો ફરજ બજાવે છે શિક્ષણ...