જાણો: ક્યાં ખેતરમાં વીજળી પડતાં ચરવા ગયેલા 17 પશુનાં થયા મોત

0
નર્મદા: હાલમાં જ ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા સીંગલગભાણ ગામે ગાજવીજ સાથે વધુ વરસાદ થતાં ગામના અલગ અલગ ખેડૂતોના પશુઓ જેમાં સોળ...

ભટારના સ્લમ વિસ્તારના ૨ ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે કાનૂની જાગરૂકતા અંગે યોજાયો કાર્યક્રમ

0
સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તારીખ ૦૨ ઓક્ટોબર થી ૧૪ નવેમ્બર ૨૦૨૧ સુધી ચાલનારો કાનૂની જાગૃતિ કાર્યક્રમની...

કપરાડાના સુથારપાડા ગામમાં રાજ્ય મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીની જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત

0
કપરાડા: હાલમાં જ ગુજરાત રાજ્યમાં નવનિયુક્ત થયેલા માનનીય મંત્રી જીતુભાઈ ચૌધરીની જન આશીર્વાદ યાત્રા આજે કપરાડાના સુથારપાડા ગામમાં પોહચી હતા ત્યારે તેમનું કપરાડા તાલુકાના...

સેલવાસમાં 30મી ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણી માટે કલેકટરની હાજરીમાં તૈયારી શરુ

0
દાનહ: વર્તમાન સમયમાં જ જાહેર થયેલી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના લોકસભા બેઠક માટે 30મી ઓક્ટોબરના રોજ થનાર ચૂંટણી માટે શનિવારે કલેકટર ડો. રાકેશ મિન્હાસે...

માંડવીમાં મનરેગા અંતર્ગત મિયાવાકી પ્રોજેકટ હેઠળ 520 રોપાથી જંગલ તૈયાર કરવા

0
માંડવી: 1 ઓક્ટોબર 2021ના રોજ મનરેગા અંતર્ગત માંડવી તાલુકાના પ્રથમ મિયાવાકી પ્રોજેકટ અંતર્ગત 520 રોપાથી જંગલ તૈયાર કરવામાં આવ્યુ. 100 વર્ષમાં તૈયાર થતું જંગલ...

કરજણ નદીના પુરથી થયેલ નુકસાન અંગે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોની કરી મુલાકાત

0
નર્મદા : ઉપરવાસમાંથી કરજણ ડેમમાં પાણીની ભારે આવક થતાં કરજણ ડેમમાંથી 1 લાખ 64 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે કરજણ નદીમાં...

ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જન આશીર્વાદ યાત્રાનું ગુંદલાવ ગામમાં કરાયું સ્વાગત

0
વલસાડ: ગુજરાત સરકારના કેબીનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી, તેમજ વલસાડ જીલ્લા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલજી ની આજરોજ " જન...

સરકાર અને સરકારી વિભાગો આદિવાસીઓના જંગલ જમીન પર તરાપ મારવાનું બંધ કરે: કલ્પેશ પટેલ

0
ધરમપુર: ગતરોજ વલસાડના ધરમપુર તાલુકામાં મોહનાકાવચાલી ગામ ખાતે જે જંગલની જમીન મુદ્દે વણ વિભાગ સાથે સમાધાન થયા બાદ ૨૮ સપ્ટેબરના રોજ ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા...

રાજ્યકક્ષા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી આશિર્વાદ યાત્રા થકી ડાંગના લોકોની મુલાકાતે…

0
ડાંગ: ગુજરાત ભાજપ સરકાર દ્રારા અગામી 2 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં જન આશિર્વાદ યાત્રાનો કાર્યક્રમનો આયોજન થયું છે. જેમાં ડાંગ જિલ્લામાં ગુજરાતનાં કલ્પસર અને મત્સ્યોધોગ(સ્વતંત્ર...

રાજયના નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ ઉકાઈ ડેમની મુલાકાત લઇ...

0
તાપી: ગતરોજ રાજયના કલ્પસર અને મત્સ્યોદ્યોગ નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી આજે સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદી...