ડાંગ : શાળાઆરોગ્ય કાર્યક્રમમાં 9 બાળકોને સારવાર અર્થે યુ.એન.મહેતા હોસ્પિટલ-અમદાવાદમાં રીફર કરાયા
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ચાલતા શાળા આરોગ્ય પ્રોગ્રામમાં ૦ થી ૧૮ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા બાળકો, આંગણવાડીના બાળકો, સરકારી કે ખાનગી શાળામાં...
લખીમપુર ખેરી હિંસા કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાની કસ્ટડી પર આજે લખીમપુર કોર્ટમાં સુનાવણી
ઉત્તર પ્રદેશ: લખીમપુર ખેરી હિંસા કેસના મુખ્ય આરોપી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની કસ્ટડી પર આજે સુનાવણી લખીમપુર કોર્ટમાં થવાની છે. આ...
ગુજરાતમાં કોરોનાના કેસ પર આવી રહ્યું છે નિયંત્રણ, છેલ્લા 24 કલાકમાં નવા 18 કેસ...
ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ પણ ધીરે ધીરે નિયંત્રણ આવી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થતા, કોરોનાના નવા 18...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 18 હજાર 166 કોરોનાના કેસો નોધાયા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18 હજાર 166 કોરોનાના નવા કેસો નોધાયા છે. જે 214 દિવસમાં સોથી ઓછા કેસ છે. તો સક્રિય કેસની સંખ્યા 2...
આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ દ્વારા ચીખલી અને ગણદેવી તાલુકામાં વિકાસના કામોનું થયું લોકાર્પણ
ચીખલી: આદિજાતિ વિકાસ, અન્ન, નગારિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા મંત્રીશ્રી નરેશભાઇ પટેલે નવલા નોરતાના ત્રીજા દિવસે ચીખલી તાલુકાના માણેકપોર, ચાસા, મીણકચ્છ, ટાંકલ, બોડવાંક, ચીતાલી...
આવેલ ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિક્સન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્વિપક્ષીય બેઠક યોજાઈ
ભારતના ત્રણ દિવસીય યાત્રા પર આવેલ ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિક્સન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારત અને ડેન્માર્ક વચ્ચે 4 કરાર...
ગરુડેશ્વર તાલુકાની સમગ્ર વિશ્વમાં નામના છે તે વિસ્તારના અંતરિયાળ વિસ્તારના લોકો આજે પણ પ્રાથમિક...
નર્મદા: ગતિશીલ ગુજરાતમાં આજે પણ અંતરિયાળ વિસ્તારના લોકો વિકાસ માટે ઝંખે છે, એક બાજુ સરકાર કરોડો રૂપિયા રસ્તાઓ બાનાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આ...
હાલોલ તાલુકાના ધનસર આંટા ગ્રામ પંચાયતના કામોમાં માજી સરપંચની દાદાગીરી
પંચમહાલ: વર્તમાન સમયમાં જ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ધનસર આંટા ગામમાં નવીન આંગણવાડી બનાવવાની કામગીરી શરૂ કરવા બાબતે ગ્રામ પંચાયતના માજી સરપંચ ચંદુભાઈ પરમારની...
મોહનાકાઉચાલી ગામના જંગલ જમીનના વિવાદમાં DYSP અને PSI લોકોની કરી મુલાકાત
ધરમપુર: 8 ઓક્ટોબરના રોજ વલસાડના ધરમપુર તાલુકાના મોહનાકાઉચાલી ગામની DYSP ચાવડા સાહેબશ્રી અને ધરમપુર PSI પરમાર સાહેબશ્રીએ મુલાકાત કરી અને જંગલ જમીનના વિવાદ માટે...
ચીખલીમાં નવરાત્રીના દિવસોમાં 9 કલાક બંધ રહેતાં ઉઠી રહ્યા છે DGVCL પર સવાલો
ચીખલી: નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં ગતરોજ નવરાત્રિના તેહવારના ટાળે સતત 9 નવ કલાક સુધી વીજળી ડુલ રહેવાના કારણે ગ્રામ્ય વિસ્તારના દ.ગુ.વીજ કંપની પ્રત્યે પ્રજાજનનોમાં...
















