કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના હસ્તે મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત ટી સ્ટોલનું કર્યું લોકાર્પણ

0
ગતરોજ કેપિટલ રેલવે સ્ટેશન-ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના હસ્તે માટીકામ સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત 'ટી સ્ટોલ'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં...

જાયન્ટસ્ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા મોટાભવાડાની પ્રાથમિક શાળામાં કરાયું નોટબુક વિતરણ

0
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકામાં જાયન્ટસ્ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલી મોટાભવાડાની પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં...

ભારતની સ્વદેશી કોરોના વેક્સિનને વિશ્વના દેશોમાં મળી રહી છે માન્યતા

0
દેશમાં બનતી સ્વદેશી કોરોના રસીનો ડંકો હવે વિદેશમાં પણ વાગી રહ્યો છે. વધુ એક દેશે ભારતની રસીને માન્યતા આપી છે. જ્યારે અન્ય એક દેશ...

વરસાદી માહોલમાં ખેરગામના આછવણી ગામમાં બાઈક સવાર સ્લીપ થતાં ગંભીર ઈજા !

0
ખેરગામ: હાલમાં નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે ગતરોજ ધીમા ધીમા વરસતા વરસાદમાં ખેરગામ તાલુકાના આછવણી ગામ પાસે એક યુવાનની બાઈક સ્લીપ થઇ જતાં...

દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ, શિવસેના તરફથી કલાબેન ડેલકરે ઉમેદવારી નોંધાવી

0
દાદરા નગર હવેલી બેઠક પર લોકસભાની પેટાચૂંટણી માટે દરેક પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કર્યો છે. દાદરા નગર હવેલી બેઠક પર કોંગ્રેસ માંથી મહેશકુમાર બાલુભાઈ...

UPના લખીમપુરના ખેડૂતો ઉપર ગાડી ચડાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા નર્મદા જિલ્લા કોંગ્રેસની માંગ

0
નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. UP ના લખીમપુર ખેરીમાં ખેડૂતો ઉપર ગાડી ચડાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના 18 PSA ઓક્સિજન પ્લાન્ટનું કર્યું ઈ-લોકાર્પણ

0
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઋષિકેશ ખાતેથી દેશના 35 સ્થળોએ PSA ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતું, જે પૈકી ગુજરાતના 18 પ્લાન્ટ્સ જનસેવા માટે સમર્પિત કરવામાં આવ્યા...

ધોરણ 9-11 અને 10-12ની પ્રથમ કસોટીની પરીક્ષાના સમયમાં જાણો શું થયો ફેરફાર !

0
ગુજરાત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો. 9 થી 12 ની પ્રથમ કસોટી 18 ઓક્ટોબરથી લેવાનાર છે ત્યારે આ પરીક્ષા ગુજરાતમાં એક...

તમે જ કો.. દિકરીના આ.. નિર્ણયને માટે જવાબદાર કોણ ? માં-બાપ કે દિકરીનું ગાંડપણ

0
વ્યારા: આપણી ભાવિ પેઢીની માનશીકતા કેવી ? વાત સાંભળી ચોંકી ન જતાં ! ગતરોજ વ્યારા શહેરમાં આર્જવ એકલવ સોસાયટીમાં એક પરિવારમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ...

આદિવાસી સમાજમાં ઉજવાતી વાઘબારસ કોઈ અંધ શ્રધ્ધા નથી એ વર્ષો જૂની પરંપરા છે: કલ્પેશ...

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામમાં આદિવાસી સમાજની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાળી પહેલાં 12 (બારસ) ના દિવસે વાઘ-બારસ કરવાની તૈયારીના ભાગરૂપે...