રાકેશ ટીકૈતેનું એલાન, જો ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનું રાજીનામું અને ગુનેગારોની ધરપકડ 12 મી...
ઉત્તર પ્રદેશ: લખીમપુર હિંસા કેસમાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતે ચેતવણી આપી છે કે જો ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનું રાજીનામું અને ગુનેગારોની ધરપકડ 12 મી...
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમ મેલેરિયા વિરોધી રસીને માન્યતા આપી
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમ મેલેરિયા વિરોધી રસીને માન્યતા આપી છે. આરોગ્ય સંસ્થાએ ફેલ્સીપેરમ મેલેરીયાનું પ્રમાણ વધુ છે એવા સબ-સહારાન આફ્રિકા અને અન્ય વિતારોમાં બાળકો...
પ્રેમ સંબંધોમાં અડચણ બનતી સાસુની પુત્રવધૂએ એવી રીતે હત્યા કરી કે આત્મા કંપી જશે.!
આવું પણ થાય આપણે અત્યાર સુધી સાભળ્યું હશે કે, હત્યા કરવા માટે સામાન્ય રીતે ગન, ચાકુ કે બીજા ધારદાર હથિયારોનો ઉપયોગ કરાતો હોય છે...
ખેરગામમાં બે સગીર વયના પૌત્રો એ કેમ કરી પોતાના દાદાની હત્યા: જાણો
ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામના કાછિયા ફળીયામાં પિતાના વિદેશ ગયા બાદ સગા પૌત્રોનો પૈસાના બાબતે દાદા સાથે ઝગડો થયો અને વાત વણસતા લાકડાના ફટકા અને...
કપરાડામાં વરસાદી વાવાઝોડાએ વરસાવ્યું જાનમાલની નુકશાનીનું કહેર..
કપરાડા: ગતરોજ વલસાડના કપરાડા તાલુકામાં સાંજે 4 વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને સમગ્ર પંથકમાં ગાજ વીજ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતી...
PM નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ પહોંચશે અને રાજ્યની મુલાકાત દરમિયાન, 35 ઓક્સિજન પ્લાન્ટ દેશને...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ પહોંચશે અને રાજ્યની મુલાકાત દરમિયાન પીએમ કેર ફંડ હેઠળ બાંધવામાં આવેલા 35 ઓક્સિજન પ્લાન્ટ દેશને સમર્પિત કરશે. PMO દ્વારા...
બારાબંકીમાં ગંભીર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં, 14 લોકોના મોત
ઉત્તર પ્રદેશનાં બારાબંકી જિલ્લામાં આજે એટલે ગુરુવારે સવારે એક દર્દનાક અકસ્માત થયો. પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે ગંભીર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત...
ગુજરાતની ચર્ચા અને તૂલના વિશ્વના વિકસીત દેશો સાથે થાય છે: CM ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વભરના વેપાર ઉદ્યોગકારો, રોકાણકારોને ગુજરાતમાં પોતાનો વેપાર કારોબાર વિસ્તારવા અને ગ્લોબલ બિઝનેસ ડેવલપમેન્ટમાં જોડાવા આહવાન કર્યુ હતું.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે,...
ચીખલીમાં ગત 2 સપ્ટેમ્બરના રોજ થયેલ મહિલા મર્ડરનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાંચ નવસારી...
નવસારી: ચીખલી થયેલા મર્ડર કેસ દિવસે દિવસે ઉકેલાય રહ્યા છે ત્યારે ચીખલી તાલુકામાં ગત 2જી સપ્ટેમ્બરએ આલીપોર અભેટા રોડ પર પ્લાસ્ટિકના કેનમાં સેલો ટેપ...
વાંસદાના વનચેતના કેન્દ્ર રાણી ફળિયામાં જિલ્લાકક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહની કરાઈ ઉજવણી
વાંસદા: ગતરોજ વાંસદાના વન ચેતના કેન્દ્ર રાણી ફળિયા ખાતે જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી વન્ય જીવ સાથે સંકળાયેલ અલગ-અલગ સંસ્થા ના સભ્યો અને...
















