રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ગાંધીનગરમાં રાજભવન ખાતે લેવડાવ્યા શપથ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરાયેલા ન્યાયાધીશ અરવિંદ કુમારને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે...
વાંસદા કોલેજના વિધાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળતાં ધારાસભ્ય અનંત પટેલને કરી ફરિયાદ
વાંસદા તાલુકાની એકમાત્ર સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આદિવાસી વિદ્યાર્થીઓને ૨૦૨૦-૨૧ની શિષ્યવૃત્તિ ન મળતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપી ફરિયાદ કરવામાં...
દેશમાં 18 ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 100 ટકા પ્રવાસી ક્ષમતા સાથે ઉડાન ભરી શકશે
કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળતા હોવાથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 18 ઓક્ટોબરથી તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સને 100 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે....
ખેરગામ ગુપ્તેશ્વર હાઈસ્કુલમાં થયેલ વિદ્યાર્થીની હત્યા બાબતે આદિવાસી આગેવાનોની પીડિત પરિવારની મુલાકાત
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના ( પીપલસેત) ગામના વિદ્યાથી ખેરગામ ગુપ્તેશ્વર હાઈસ્કુલમાં થયેલ હત્યા સંદર્ભે આદિવાસી આગેવાનો દ્વારા પીડિત પરિવારને સાંત્વના આપવા અને તેમની ન્યાયની...
વલસાડ નવસારી અને ડાંગમાં પાછોતરા વરસાદથી ડાંગર પાકને નુકસાનની ખેડૂતોમાં બીક !
દક્ષિણ ગુજરાત: હાલમાં વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાનાં ગામડામાં સતત ચોથા દિવસે પણ આછા પાતળો વરસાદનો માહોલ યથાવત રહેતા હલકા ધાન્યમાં ડાંગર અને મગફળીના...
ઉમરપાડાના પોલીસ સ્ટેશન ખાતે નહેરૂ યુવા કેન્દ્ર-સુરતના માધ્યમથી યોજાયા “સ્વચ્છ ભારત” કાર્યક્રમ
ઉમરપાડા: ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલમંત્રાલયના નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્રારા ઉમરપાડા પોલીસ સ્ટેશનના સહક્રમી સાથે " સ્વચ્છ ભારત " કાર્યક્રમ અંતર્ગત ૧ થી...
ખેરગામના નાધઈ ગામેં ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં થયેલ મોતની તાત્કાલિક તપાસ અંગે અપાયું આવેદનપત્ર
કપરાડા: ગતરોજ 11 ઓક્ટોબરના દીને ખેરગામ ખાતે જે 05 ઓક્ટોબરના દિવસે પિપલસેત (કપરાડા) ગામનો વિદ્યાર્થી ખેરગામ તાલુકાના નાધઈ ગામેં ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં ભણતો હતો અને...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,313 કેસ નોંધાયા
ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 હજાર 313 નવા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં 26 હજાર...
અમદાવાદ જિલ્લાના બીબીપુરા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરેથોન દોડ યોજાઇ
સ્વરછતા મારો અધિકાર સ્વચ્છતા મારી ફરજ જેવા જનજાગૃતિના સંદેશાને અમદાવાદ શહેરમાં ગુંજતા કરી જનમાનસ પટલ પર સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા દસ્ક્રોઇ તાલુકાના બીબીપુરા ગામ...
વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે ઉભેલ ટાટા આઇસર ટેમ્પોની પાછળથી કાર ઘુસ્સી જતા અકસ્માત સર્જાયો
ફુલ સ્પિડમાં જતા વાહનોની વચ્ચે અવરનવા અક્સમાતો સર્જાતા હોય છે ત્યારે આવો જ એક અકસ્માત વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે સર્જાયો છે. રસ્તાની સાઈટ પર...
















