12 માર્ચ: દાંડી સત્યાગ્રહની ઐતિહાસિક શરૂઆત: અહિંસા અને સ્વાતંત્ર્યનું પ્રતીક

0
દાંડી: આજે 12 માર્ચનો દિવસ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં અમર રહ્યો છે. 1930માં આ જ દિવસે મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પ્રતિષ્ઠિત દાંડી...

દાઝ્યા પર ડામ ! રસોઈ ગેસ (LPG) ના પુરવઠા અંગે એક મોટું સંકટ ઉભું...

0
નવીન: દેશમાં રસોઈ ગેસ (LPG) ના પુરવઠા અંગે એક મોટું સંકટ ઉભું થયું છે, જેની અસરો હવે ઘણા રાજ્યોમાં દેખાઈ રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં...

ધરમપુરના ઝરીયા ગામના દિવ્યેશ ચૌધરીએ સંઘર્ષની સફર પૂરી કરી બન્યા GPSC ક્લાસ-2 અધિકારી: આદિવાસી...

0
ધરમપુર: ધરમપુર તાલુકાના ઝરીયા ગામના કોંકણા આદિવાસી સમાજના યુવાન દિવ્યેશ જાનુભાઈ ચૌધરીએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની પરીક્ષા પાસ કરીને ક્લાસ-2 અધિકારી તરીકે નિમણૂક...

નવસારીમાં પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફૂલેની 130 મી પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ..

0
નવસારી: બહુજન હિતાય સંઘ અને વિદ્યા સંજીવની મંડળના સંચાલક અને નવસારીના જાણીતા વકીલ પરેશ વાટવેચા અને વિપુલ મકવાણા દ્વારા પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફૂલેની...

ભાંભાના ખેડૂતની વાંધા અરજીને અનદેખી કરી ધરમપુર પ્રાંતે જમીનમાં ખોટી નોંધ પાડી દીધી હોવાના...

0
ધરમપુર: ભાંભાના ખેડૂતની વાંધા અરજીને નજરઅંદાજ કરીને ધરમપુર તાલુકાના પ્રાંત અધિકારી દ્વારા જમીનમાં ખોટી નોંધ પાડી દીધી હોવાના આક્ષેપ સાથે કલેકટર અને મુખ્યમંત્રીને ફરિયાદ...

વિધાનસભામાં ફાઈનલ મેચની ટીકીટ ન મળ્યાનો મુદ્દો ચગ્યો.. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ વિવાદમાં..

0
ધરમપુર: ગતરોજ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની ચર્ચા દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વિશ્વકપની ફાઈનલ મેચની ટિકિટોનો મુદ્દો ચગ્યો જેમાં વલસાડ જિલ્લાના ભાજપના ધરમપુરના ધારાસભ્ય...

ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે મોંઘો થયો રાંધણ ગેસ: જાણો ક્યાં કેટલામાં મળી રહ્યો છે ગેસનો...

0
ગુજરાત: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારતીય રસોઈ ગેસની કિંમતમાં વધારો થયો છે. નવી કિંમતો શનિવાર, 7 માર્ચથી લાગુ થઈ ગઈ છે. ANIના સૂત્રો અનુસાર ઘરોમાં...

ખેરગામ તાલુકા પંચાયતમાં ‘હલ્લાબોલ’: ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસનો કચેરીને ઘેરાવો ! જાણો શું કહ્યું શૈલેષ...

0
ખેરગામઃ ખેરગામ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ ખેરગામ તાલુકા...

T20 વર્લ્ડકપ જીત પછી ટ્રોફી હનુમાન મંદિરે લઈ જવા પર વિવાદ: ખેલને ધર્મ સાથે...

0
અમદાવાદ: ભારતીય ક્રિકેટ ટીમની ટી20 વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવીને મેળવેલી ઐતિહાસિક જીતની ખુશી હજુ ઠંડી પડી નથી, ત્યારે આ જીત પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ...

રાંધામાં 5 દિવસીય ‘ભોવાડા’ ઉત્સવ સંપન્ન: આદિવાસી સંસ્કૃતિના જતનનો ભવ્ય પ્રયાસ..

0
રાંધા: ગતરોજ સેલવાસના રાંધા ગામે તારીખ 5 થી 9 માર્ચ 2026 દરમિયાન 'ભોવાડા નૃત્ય' મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ સફળ કાર્યક્રમનું આયોજન શ્રી...