SBI બેંકે નિયમમાં કર્યાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત

0
દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ શુક્રવારે એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલ્યા છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાનું બેંક તરફથી...

ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 7,447 કેસ નોંધાયા

0
દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 7,447 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં દેશમાં 7,886 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને 24 કલાકમાં કોરોનાથી દેશમાં 391...

દેશમાં કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર પહોંચવાની તૈયારી : કેન્દ્રિય આરોગ્ય મંત્રી

0
દેશમાં કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર પહોંચવાની તૈયારી છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 100 કરોડ વેક્સિનના ડોઝ અપાઈ જાય તે પછી બીજો...

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમ મેલેરિયા વિરોધી રસીને માન્યતા આપી

0
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમ મેલેરિયા વિરોધી રસીને માન્યતા આપી છે. આરોગ્ય સંસ્થાએ ફેલ્સીપેરમ મેલેરીયાનું પ્રમાણ વધુ છે એવા સબ-સહારાન આફ્રિકા અને અન્ય વિતારોમાં બાળકો...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે OBC સુધારા બિલને આપી મંજૂરી

0
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે OBC સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. આ બીલને તાજેતરમાં સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની મંજુરી બાદ...

દેશમાં કોરોનાના નવા 9419 કેસ નોંધાયા, 159 નાં મોત

0
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું છે કે પ્રારંભિક આંકડાથી સંકેત મળી રહ્યા છે કે ઓમિક્રોન કોવિડ વેરિયેન્ટ લોકોને વધુ અને સરળતાથી ફરીથી સંક્રમિત કરી...

દેશમાં ફરીથી કોરોનાના નવા કેસ નોંધાતા ચિંતા વધી, સૌથી વધારે કેસ કેરળમાં

0
ભારતમાં ફરી કોરોના કેસ વધતા ચિંતાની બાબત બની છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જે પૈકી કેરળ...

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આજે આરોગ્ય મંથન 3.0ની શરૂઆત કરશે

0
આયુષ્યમાન ભારત યોજનાને આજે 3 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આજે આરોગ્ય મંથન 3.0ની શરૂઆત કરશે. 23 સપ્ટેબર 2018ના રોજ...