વાંસદા તા.પં.નો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર કૃણાલ પટેલ 16,000ની લાંચ લેતા ACB હાથે ઝડપાયો
વાંસદા: આજરોજ વાંસદા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર કૃણાલ પટેલને તાલુકા પંચાયતના પાર્કિંગમાં ફરિયાદી પાસેથી 16,000ની લાંચ લેતા વલસાડ ACB ના રંગેહાથ...
વકીલ આરતીબેન ભીલ આદિવાસી સમુદાયના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.. આદિવાસી શિક્ષિત સમાજમાં લોકચર્ચા
ગુજરાત: સમગ્ર ગુજરાતમાં હાલમાં આદિવાસી સમાજના શિક્ષિત લોકોમાં ચર્ચા ઉઠી છે કે આદિવાસી સમાજના જાણીતા મહિલા વકીલ આરતીબેન ભીલ આદિવાસી સમુદાયના લોકોને ગેરમાર્ગે દોરી...
સાપુતારામાં ૩ કરોડના રેંકડી બજારમાં કથિત કૌભાંડ ! વિસ્થાપિતોને અન્યાય: ડો. નિરવ પટેલ CM/...
સાપુતારા: ગુજરાતના પ્રસિદ્ધ ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા 3 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ “રેંકડી બજાર”ની 30 દુકાનોની ફાળવણીમાં મોટા પાયે કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપ...
ધરમપુરમાં વન વિભાગની ફેન્સિંગથી ખેડૂતોના ખેતરો બંધ, શિંગારમાળ કોરવળ સહિતના ગામોમાં ખેડૂતો આક્રોશિત..
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના શિંગારમાળ કોરવળ અને આસપાસના ગામોમાં વન વિભાગ દ્વારા ખેતરોની આસપાસ કરવામાં આવેલી ફેન્સિંગને કારણે ખેડૂતો પોતાના જ ખેતરમાં પ્રવેશી શકતા નથી....
બોગસ ST પ્રમાણપત્ર પર કોંગ્રેસના રેહાનાબેન ગામીત બે વખત જીતી, વિશ્લેષણ સમિતિ: સર્ટિફિકેટ ખોટું...
વ્યારા: તાપી જિલ્લાના ગુણસદા જિલ્લા પંચાયતના મહિલા સભ્ય અને કોંગ્રેસ પ્રદેશ મહિલા મંત્રી રેહાનાબેન ગામીતનું આદિજાતિ (ST) જાતિ પ્રમાણપત્ર અમાન્ય જાહેર કરવામાં આવ્યું છે....
ધરમપુર નગરપાલિકામાં 25 લાખના પાણીના કામમાં મોટો ભ્રષ્ટાચારનો પર્દાફાશ ! જરૂરી ઊંડાઈ નહીં, ભંગાર...
ધરમપુર: ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાના ૨૫ લાખ રૂપિયાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સ્થાનિક લોકોની...
ખાનગી હોસ્પિટલમાં થતી રૂ.૩ લાખ સુધીની સારવાર સુરત નવી સિવિલમાં નિ:શુલ્ક કરતાં ડોકટર: દર્દી...
સુરત: ગતરોજ સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર સફળ જટિલ સર્જરી કરી મહિલા દર્દીને નવજીવન આપ્યું છે. ખાનગી હોસ્પિટલમાં અંદાજીત 2 થી 3...
શબ્દોથી અજાણ પણ આચરણમાં સંવિધાન: ધરમપુરના આદિવાસી વિસ્તારોમાં ‘કોહેઝન ફાઉન્ડેશન’નું પ્રેરણાદાયી કાર્ય..
ધરમપુર: ભારતના બંધારણ સાચી સાર્થકતા પુસ્તકોમાં નહીં પણ લોકોના આચરણમાં રહેલી છે. ગુજરાતના વલસાડ જિલ્લાના અંતરિયાળ ધરમપુર તાલુકાના ગામડાઓમાં આ દ્રશ્ય જીવંત જોવા મળે...
ચૂંટણી પૂરી થતાં જ રસ્તાઓના કામ સ્થગિત, વલસાડના તીઘરા ગામના ગ્રામજનો આક્રોશમાં..
વલસાડ: તીઘરા ગામના વિકાસના કામો ચૂંટણી પહેલાં રાજકીય લાભ મેળવવા માટે શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તમામ રસ્તાઓના કામ અટકાવી...
ખેરગામમાં નિયમિત લોક દરબારની માંગ: આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ પટેલની DSP સમક્ષ રજૂઆત..
નવસારી: આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલે જિલ્લા પોલિસ અધિક્ષક રાહુલ પટેલ સમક્ષ ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે નિયમિત “લોક દરબાર” યોજવાની...
















