કોસંબા-ઉમરપાડા નેરોગેજ રેલ્વેના વાંકલ સ્ટેશનના અંતિમ દર્શન: શું નવો પ્રોજેકટ
કોસંબા-ઉમરપાડા: કોસંબા જંક્શનથી માંગરોળ (જૂના) તાલુકામાં આવેલી ઐતિહાસિક 69-70 કિલોમીટર લાંબી નેરોગેજ રેલ્વે લાઈનનું એક મહત્વનું સ્થળ વાંકલ રેલ્વે સ્ટેશન હવે અંતિમ દર્શન આપી...
5 વર્ષની આદિવાસી બાળકી સાથે વાલિયામાં હેવાનિયત ભરી બળાત્કારની ઘટના: પિતાએ તાત્કાલિક ફાસીની માંગ...
વાલિયા: ગતરોજ વાલિયા તાલુકામાં પાંચ વર્ષની નિર્દોષ બાળકી સાથે થયેલી અત્યંત ઘૃણાસ્પદ અને હૃદયવિદારક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં આક્રોશની લહેર ફેલાવી છે. આ ઘટનાથી સ્થાનિક...
આદિવાસી સગીરને આંખ-મોઢા અને હાથ-પગને ગંભીર ઇજા જોવા મળતાં ગણદેવી પોલીસ પર દમનનો આક્ષેપ:...
ગણદેવી: ગતરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આંતલિયા વિસ્તારના 17 વર્ષીય આદિવાસી સમાજના નવીનભાઈ પટેલને પોલીસ તપાસના બહાને લઈ જઈ, ઢોરમાર મારવામાં આવ્યો હોવાની આઘાતજનક...
બોરિયાચ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પર ટોલ વસુલાત: ડો. નિરવ પટેલે નીતિન ગડકરીને...
નવસારી: નવસારી જિલ્લાના બોરિયાચ ટોલ પ્લાઝા પર 1 મેના રોજથી સ્થાનિક GJ-21 વાહનો પાસે અચાનક ટોલ વસુલાત શરૂ કરવામાં આવતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે...
વાંસદા ધારાસભ્યની ચેતવણી: બોરીયાચ ટોલ પર સ્થાનિક વાહનોને છૂટ નાબૂદ કરવાનો નિર્ણય જનવિરોધી.. નીતિન...
નવસારી: વાંસદા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યએ નવસારી જિલ્લાના બોરીયાચ ટોલનાકા પર સ્થાનિક GJ-21 RTO વાહનોને આપવામાં આવતી ટોલ છૂટને કાલથી નાબૂદ કરવાના નિર્ણયનો તીવ્ર વિરોધ...
દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી મળેલો ‘ઔષધીય ખજાનો’ બહેડા (બેડા)
નવીન: દક્ષિણ ગુજરાતના ઘન જંગલો કુદરતના અમૂલ્ય ખજાનાથી ભરપૂર છે. આ જંગલોમાં એક એવું વૃક્ષ છે જેના દરેક ભાગને ઔષધીય મહત્તા પ્રાપ્ત છે –...
લોકશાહીમાં જનતાનું મત અને સત્તા પરિવર્તન હવે નિરર્થક બનતું જાય છે ?
નવસારી: એક વ્યાપક ચર્ચામાં દાવો કરવામાં આવ્યો છે કે વર્તમાન સમયમાં વાસ્તવિક લોકશાહીનું સ્વરૂપ બદલાઈ ગયું છે. જનતાના મતો દ્વારા સરકાર બદલવાની ક્ષમતા હવે...
દક્ષિણ ગુજરાતમાં આદિવાસી જંગલ વિસ્તારોમાં કુદરતની અનમોલ ભેટ: કરમદા.. જાણો ખાસિયત અને આરોગ્ય લાભ
દક્ષિણ ગુજરાત: હાલના સમયમાં ઉમરપાડા વિસ્તારના જંગલો અને ગ્રામ્ય વિસ્તારોમાં કરમદા (કરૌંદા)ના ફળ પાકીને તૈયાર થયા છે. લીલા રંગમાંથી લાલ અને પછી કાળા રંગે...
સુરતના ઉમરપાડામાં ગરમીની ઋતુમાં ‘બીલી’નું ફળ બન્યું કુદરતી ઠંડકનું પ્રતીક..
ઉમરપાડા: દક્ષિણ ગુજરાતના સુરત ઉમરપાડા વિસ્તારમાં ગરમીના પ્રચંડ તાપમાં વન ઔષધિ તરીકે ‘બીલી’ (Bael Fruit) નું ફળ ખેડૂતો અને સ્થાનિક આદિવાસી લોકો માટે આરોગ્યપ્રદ...
ધરમપુરમાં ખેડૂતોનો પાણી પુરવઠા કચેરી ઘેરાવો: ત્રણ વર્ષથી વળતરની માંગ, નહીંતર પાઈપલાઈન ખોદી નાખવાની...
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પાણી પુરવઠા વિભાગની કચેરીનો આશરે ૧૫૦થી વધુ ખેડૂતોએ ઘેરાવો કરી તીવ્ર વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોએ ૨૦૨૩માં તેમની જમીનમાંથી પાઈપલાઈન...
















