નવસારી જિલ્લામાં વેક્સિનના બીજા ડોઝથી 234 હેલ્થકર્મી થયા રક્ષિત !

0
નવસારી: વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજ ચુંટણીના જામેલા માહોલમાં કોરોના ભુલાયો છે તેવામાં નવસારી જિલ્લાના 3 તાલુકાના 3 સેન્ટરો 234 હેલ્થકર્મીને કોવિડ વેક્સિનનો બીજો ડોઝ...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કુલ 219 ઉમેદવારોની બિનહરીફ જીત !

0
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં આજે ભાજપનો ભગવો ફરીથી લહેરાયો છે. મતદાન વિના જ અનેક બેઠકો પર ભાજપની જીત...

જો તાકાત હોય તો ગુજરાતમાં ચૂંટણી લડી બતાવે રાહુલ : સ્મૃતિ ઈરાની

0
નવસારી: દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારનો માહોલને વધારે મજેદાર બનાવવા માટે ભાજપ દ્વારા ટોચના નેતાઓ પ્રચાર અર્થે મોકલવામાં આવી રહ્યા છે. આજે કેન્દ્રિય...

દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને સાપુતારામાં વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

0
વલસાડ: ગુજરાત ના હવામાનમાં ફેરફાર નોંધાતા આગામી દિવસોમાં વલસાડ સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ...

વ્યારામાં ટ્રક અને બે બાઇક વચ્ચે અકસ્માત : ૩ના મોત, ટ્રકચાલક ફરાર !

0
વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સરેયા ગામની સીમમાં પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવતી એક ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દઈ સામેથી આવતી...

કેન્દ્ર સરકારે 15 ફેબ્રુઆરી બહાર પડેલા ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાતથી લોકોમાં નારાજગી !

0
ગુજરાત: વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારે બહાર પડેલા જાહેરનામા મુજબ 15 ફેબ્રુઆરીથી નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવશે. જેની સીધી અસર સ્થાનિક...

જાણો ! વલસાડના કયા ગામમાં વિકાસના કામો ન થતાં ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર !

0
વલસાડ: આવનારી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ફણસા તળાવ ફળિયાના ગ્રામજનો દ્વારા ચૂંટણીનો વિરોધ કર્યો છે. ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના...

ચીખલી તાલુકાના વાંઝણા ગામમાં વાંગરવાડીમાં બાઈકોનો અકસ્માત !

0
નવસારી: વર્તમાન સમયમાં અકસ્માતો સિલસિલો ધીમે ધીમે ગ્રામ્ય સ્તરે વધી રહ્યો છે ત્યારે ચીખલી તાલુકાના વાંઝણા ગામમાં વાંગરવાડી રસ્તા પર આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ...

કાર્યકર્તાએ જીવને જોખમમા મૂકી 50 ફૂટ ઊંચા ટાવર પર ફરકાવ્યો ભાજપનો ધ્વજ !

0
ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ કાર્યકર્તાઓ અને આગેવાનોમાં એક પ્રકારનું ઝનુન જોવા મળી રહ્યું છે. રાજ્યના રાજકીય પક્ષો પ્રચાર માટે નવા...

નાનાપોંઢા ખાતે શહીદ વીર જવાનોને કેન્ડલમાર્ચ દ્વારા અપાઈ શ્રધ્ધાંજલી

0
વલસાડ:  ભારતમાં ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯માં થયેલ જમ્મુ કાશ્મીર પુલવામાં આંતકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં  શહીદ ભારતીય સૈનિકોને શ્રધાંજલિના ભાગરૂપે નાનાપોંઢા યુવા મિત્રો તેમજ...