વાંસદાના રાયબોર ગામની શ્રી વાલ્મિકી આશ્રમશાળામાં લાઈફ સ્કીલ મેળાનું થયું આયોજન

0
વાંસદા: બાળકોના શિક્ષણના ઉજ્જવળ ભવિષ્ય અને જીવન ઘડતરને લઈને શિક્ષકો નવતર પ્રયોગો કરતા હોય છે ત્યારે 2 અને 3 ઓગસ્ટના રોજ વાંસદાના રાયબોર ગામમાં...

વાંસદાના ખરજાઈ ઝાડી ફળીયામાં ચેક ડેમ પર મળી બિન વારસી લાશ.. જાણો સમગ્ર ઘટના

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ખરજાઈ ગામના ઝાડી ફળીયામાં ચેક ડેમ પર એક બિન વારસી લાશ મળી મળી આવતા સમગ્ર ફળિયામાં લોકો વચ્ચે આ લાશ...

લમ્પી વાયરસને અટકાવવા વલસાડમાં વધુ 1195 પશુનું રસીકરણ કરાયુ, વધુ 4 શંકાસ્પદ મળ્યા કેસ

0
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસને અટકાવવા માટે પશુપાલન ખાતા દ્વારા રસીકરણની ઝુંબેશ તેજ કરી દેવામાં આવી છે. બુધવારે એક જ દિવસમાં 1195 પશુનું...

સાગબારા તાલુકાના સેલંબા ગામમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ માટેની તડામાર તૈયારીઓ..

0
સાગબારા: હવે જ્યારે થોડા દિવસોમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ શહીદ ક્રાંતિકારી ધરતી આંબા બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ...

લો બોલો.. ધરમપુરના તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ચેતનભાઈ પટેલનો ગજબ નિર્ણય.. સરકારી કાર્યક્રમના...

0
ધરમપુર: હાલમાં ગુજરાત ભરમાં તલાટી કમમંત્રીઓની હડતાલ ચાલી રાખી છે અને બધા જ કામો બંધ કરવાની જાહેરાત થઇ છે ત્યારે ધરમપુર તાલુકા તલાટી કમ...

ધરમપુરના વહીવટીતંત્ર કરી રહ્યું છે પ્રજા સાથે ભેદભાવ.. મંત્રીઓ માટે રોડ રસ્તાની સુવિધા.. પ્રજા...

0
ધરમપુર: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે ત્યારે વહીવટીતંત્રની નફ્ફટાઈ ભરી કામગીરીને લોકો સાથે કરેલા અન્યાયને લઈને આજરોજ ધરમપુર...

ધરમપુરના ગિરિમથક વિલ્સન હીલ પર 14 થી 16 ઓગસ્ટ સુધી ઉજવાશે મોન્સૂન ફેસ્ટીવલ..

0
ધરમપુર: આવનાર 14 થી 16 ઓગસ્ટ સુધી વલસાડના જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ધરમપુર તાલુકામાં આવેલ ગિરિમથક વિલ્સન હિલ ઉપર...

ખેરગામથી વલસાડ સુધીના બિસ્માર રોડથી ત્રાહિમામ યુવાનોની વલસાડ કલેકટર કચેરીએ લેખિતમાં રજુઆત

0
ખેરગામ: વલસાડ જિલ્લાના ઉદાસીન અને બેદરકાર તંત્રના કારણે ખેરગામથી વલસાડ જતો રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાના કારણે અનેક લોકોએ પારાવાર હાલાકી ભોગવવી પડી રહેલ...

ડાંગની સરસ્વતી વિદ્યામંદિરના અનાથ બાળકોમાં ફ્રુટ વિતરણ કરી દુલાર કરતા..વાંસદાના દુબળ ફળિયા ગામના સરપંચ..

0
ડાંગ: એમ કહેવાય છે કે આદિવાસી સમાજ વિકાસશીલ વિચારધારા સાથે બહુ ઓછો જીવે છે અમુક અંશે આ વાત કદાચ હોય શકે પણ આદિવાસી સમાજના...

આજથી ચીખલી તાલુકાના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાળ પર.. જાણો કેમ ?

0
ચીખલી: નવસારી જિલ્લા તલાટી કમ મંડળના નેજા હેઠળ ચીખલી મંડળના પ્રમુખ નિલેશભાઈની આગેવાનીમાં પોતાના પડતર પ્રશ્નોના મામલે ચીખલી તાલુકાના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની...