એક મહિનાનો સમય વીત્યા છતાં વાંસદા ખરજાઈ ગામના રસ્તામાં પડેલો ખાડો જેમ નો તેમ.....
વાંસદા: આદિવાસી વિસ્તાર ધરાવતા વાંસદા તાલુકામાં વહીવટીતંત્રની પોલમપોલ વારંવાર બહાર આવતી હોય છે ત્યારે ખરજાઈ ગામ વરસાદમાં એક મહિના પહેલા રસ્તા વચ્ચે પડી ગયેલા...
જાણો: ચીખલી તાલુકાના કયા ગામમાં, ક્યા રેવન્યુ તલાટીઓ આજથી બજાવશે ગ્રામ પંચાયતોમાં તલાટીઓની ફરજ..
ચીખલી: તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાળને લઈને ગતરોજ ચીખલી તાલુકામાં તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાળ વચ્ચે મામલતદાર દ્વારા લોકોની સગવડતા માટે રેવન્યુ...
ખેરગામના જામનપાડા ગામમાં થયું 15 ઓગસ્ટના પર્વ પર તિરંગા યાત્રાનું આયોજન
ખેરગામ: નવસારીના ખેરગામ તાલુકામાં 15 મી ઓગષ્ટના રોજ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીને લોકોએ ઉજવણી કરી હતી ત્યારે ખેરગામના જામનપાડા ગામે સુગ્નેશ વાઢુંની આગેવાનીમાં...
વાંસદાના મોટી વાલઝર ગામના ગુમ થયેલા યુવાનની સિંગાડ પાસે નદીમાંથી મળી લાશ.. જાણો સમગ્ર...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામના ઉતારા ફળિયું રોહિતવાસમાં રહેતા ગુમ થયેલ ૨૨ વર્ષીય યુવાનનો મૃતદેહ સિંગાડ પાસે નદીમાંથી મળ્યાની ઘટના બહાર આવતા...
ખેરગામમાં જનતા હાઈસ્કૂલ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પ્રદુષણ ઘટાડો, પર્યાવરણ બચાવોના સંદેશ સાથે...
ખેરગામ: આખો દેશ જયારે દેશભક્તિના રંગમાં રંગાયો છે ત્યારે ખેરગામ પંથકની ખ્યાતનામ શાળા જનતા હાઈસ્કૂલ દ્વારા અશ્મિગત ઇંધણના સતત વધી રહેલા વપરાશને લીધે વાતાવરણમાં...
ચીખલીમાં મેઘરાજા મનમૂકી વરસ્યા.. કાવેરી અને અંબિકા નદીના લો-લેવલના ડૂબ્યા બ્રિજ..
ચીખલી: સમગ્ર ચીખલી વિસ્તારમાં ફરી મેઘરાજા મનમૂકીને વરસતા કાવેરી,અંબિકા અને ખરેરા સહિતની લોકમાતા ફરી બે કાંઠે વહેતી લોકોના નજરે ચડી હતી. કાવેરી નદીના ચીખલી...
વલસાડ જિલ્લા પ્રવાસન વિભાગ દ્વારા વિલ્સન હિલના શ્રેષ્ઠ ફોટોગ્રાફસ સ્પર્ધામાં ખેરગામના ફોટોગ્રાફર પરિમલ પટેલ...
ખેરગામ: ગતરોજ ખેરગામ રમેશ સ્ટુડિયોના જાણીતા અને સૌના માનીતા ફોટોગ્રાફર પરિમલ પટેલે વર્ષોથી પોતાની સુંદર અને મનમોહક ફોટોગ્રાફીથી અનેકના સ્થાનિકોના હૃદયમાં મજબૂત સ્થાન મેળવ્યું...
વાંસદાના અંકલાછની પ્રા.શાળાના બાળકોમાં આર્મડ ફોર્સ ગ્રુપ દ્વારા સ્ટેશનરીના સાધનો અને રાશન કીટનું વિતરણ
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં પહેલા અને બીજા ધોરણના અભ્યાસ કરતા કુલ ૧૦૦ વિદ્યાર્થીઓને આર્મડ ફોર્સ ગ્રુપ દ્વારા અભ્યાસમાં ઉપયોગી...
ખેરગામમાં પુરમાં બેહાલ પરિવારની મદદે.. નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી પ્રમુખ અને તેમની યુવા ટીમ..
ખેરગામ: થોડા દિવસ પહેલા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે ઘણા ગામોના ઘરો ડુબાણમાં ગયા હતા તેમાં એક ઘટનામાં ખેરગામ તાલુકાના વાડ ગામના આમલીમોરા મંદિર...
છેલ્લા 7-8 વર્ષથી વાંસદાના માનકુનિયા ગામમાં શોભાના ગાંઠીયા સમાન બનેલો મોબાઈલ ટાવર.. હવે તો...
વાંસદા: નવસારીના વાંસદા તાલુકામાં છેલ્લા સાત થી આઠ વર્ષ જુનો ટાવર શોભાના ગાંઠીયા સમાન ઉભો કરી દેવામાં આવ્યો છે છતાં હજુ સુધી આ ટાવર...
















