ખેરગામમાં કલમ 144 લાગવાથી લોકોને પડતી હાલાકી બાબતે જિલ્લા કલેકટરને કરાઈ રજુઆત
ખેરગામ: ગત 8 ઓક્ટોબરે ખેરગામમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા બાદ જિલ્લા અધિક કલેકટર દ્વારા 18/10/2022 સુધી કલમ 144 લગાવી કાયદો વ્યવસ્થા...
વાંસદા તાલુકાની ખડકાળા પ્રાથમિક શાળાનુ જર્જરિત મકાન તોડી નવી શાળા બાંધવાનું થયું ખાર્તમૂહર્ત
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા ખડકાળા પ્રાથમીક શાળાનુ જર્જરિત મકાન થયુ હતું જે ગામ લોકો તેમજ એસ એમ સી કમીટી દ્વારા સરકારમાં રજુઆત કરવામા જે...
અનંત પટેલ પર હુમલાના મામલમાં ડો.નિરવ પટેલને મળી રહી છે અસામાજીક તત્વો દ્વારા ધાકધમકીઓ.....
ખેરગામ: થોડા દિવસ પહેલા વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અનંતભાઈ પટેલ પર ખેરગામમાં કેટલાંક વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલ...
આજથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોમર્સ વિભાગમાં સેમેસ્ટર-3ની ઓફલાઈન પરીક્ષા શરુ..
નવસારી: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોમર્સ વિભાગમાં સેમેસ્ટર-3ની પરીક્ષા 7મી ઓકટોબરના રોજથી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજથી આર્ટ્સ ફેકલ્ટીની પરીક્ષાની પરીક્ષાનો આરંભ થઇ ગયો...
લોકનેતા અનંત પટેલ પર હુમલો થયા પહેલાં ના સ્ક્રીનશોટ વાયરલ : રીન્કુ આહિર નામના...
વાંસદા: લોકનેતા અનંત પટેલ પર હુમલા પહેલાના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. હુમલો કરનાર રીન્કુ આહિર નામના વ્યક્તિએ ગ્રુપમાં લોકોને દશેરા ટેકરી પર પહોંચવા માટે...
વડોદરા-મુંબઇ એક્સપ્રેસ-વેની 94 ટકા જમીન તંત્રના કબજામાં, નવેમ્બરથી પૂરજોશમાં થશે કામગીરી..
નવસારી: વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે 392 હેકટર જમીનમાંથી 367.63 હેકટર જમીનનો કબજો લેવાઈ ગયો છે.અને વિવિધ વિસ્તારમાં સ્ટ્રક્ચરલ કામ તો શરૂ થઇ ચુક્યું છે આવનારા...
ખેરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 144 લાગુ: જાણો શું છે આખી વાત..
ખેરગામ: વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર બે દિવસ પહેલા સાંજે હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા તે સમયે...
ઉનાઈમાં 13 મી યોજાનાર ગુજરાત ગૌરવયાત્રાની તૈયારીના ભાગરૂપે આજે મળી બેઠક: મંત્રી નરેશ પટેલ...
વાંસદા: ઉનાઈ માંથી શરૂ થનારી ગુજરાત ગૌરવયાત્રામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે ત્યારે તેના તૈયારીના ભાગરૂપે આજે પ્રદેશ કક્ષાની એક બેઠકનું આયોજન...
ચીખલીના માંડવખડકમાં ચોરીની ઘટના: ગામના લોકોમાં ફફડાટ.. ચોરો થયા પોલીસના હવાલે.. જુઓ વિડીઓ..
ચીખલી: વર્તમાન સમયમાં શહેરો છોડી ચોરીની ઘટનાઓ ગામડાઓમાં વધી રહી રહી છે ત્યારે ચીખલી તાલુકાના માંડવખડકના નિશાળ ફળીયામાં ચોર પકડાયાની કિસ્સો બહાર આવ્યો છે....
ચીખલી મજીગામ શાળાની છાત્રાના અપમૃત્યુ.. પછી તંત્ર એકશનમાં.. જો નવસારી જિલ્લાના શિક્ષકો છાત્રા હાથ...
ચીખલી: હાલમાં જ ચીખલી મજીગામ શાળાની છાત્રાના અપમૃત્યુ પછી જિલ્લા તંત્ર એક્શનમાં આવ્યું હોય તેમ હવે પછી જો જિલ્લાની કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચરિંગ...
















