BTTS દ્વારા ગણદેવીમાં 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તાડામાર તૈયારી: વિવિધ ગામોમાં બેઠકો
ગણદેવી: સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા લેવલની ઉજવણી BTTS ની આગેવાનીમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં યોજાશે જેના આયોજનના...
વાંસદાના મહુવાસ પાસે ફોર વ્હીકલ પલટી હાઈવે ડીવાઈડર પર ચઢી પલટી મારી ગઈ: જુઓ...
વાંસદા: હાલમાં જ 7: 00 વાગ્યાની આસપાસ વાંસદા મહુવાસ ગામના સહયોગ હોટલ પાસે હાઈવે પર આવેલા ડિવાઈડર પર એક ફોર વ્હીકલ પલટી મારી ગયાની...
વાંસદાના રાયબોર ગામની શ્રી વાલ્મિકી આશ્રમશાળામાં લાઈફ સ્કીલ મેળાનું થયું આયોજન
વાંસદા: બાળકોના શિક્ષણના ઉજ્જવળ ભવિષ્ય અને જીવન ઘડતરને લઈને શિક્ષકો નવતર પ્રયોગો કરતા હોય છે ત્યારે 2 અને 3 ઓગસ્ટના રોજ વાંસદાના રાયબોર ગામમાં...
વાંસદાના ખરજાઈ ઝાડી ફળીયામાં ચેક ડેમ પર મળી બિન વારસી લાશ.. જાણો સમગ્ર ઘટના
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ખરજાઈ ગામના ઝાડી ફળીયામાં ચેક ડેમ પર એક બિન વારસી લાશ મળી મળી આવતા સમગ્ર ફળિયામાં લોકો વચ્ચે આ લાશ...
ખેરગામથી વલસાડ સુધીના બિસ્માર રોડથી ત્રાહિમામ યુવાનોની વલસાડ કલેકટર કચેરીએ લેખિતમાં રજુઆત
ખેરગામ: વલસાડ જિલ્લાના ઉદાસીન અને બેદરકાર તંત્રના કારણે ખેરગામથી વલસાડ જતો રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાના કારણે અનેક લોકોએ પારાવાર હાલાકી ભોગવવી પડી રહેલ...
ડાંગની સરસ્વતી વિદ્યામંદિરના અનાથ બાળકોમાં ફ્રુટ વિતરણ કરી દુલાર કરતા..વાંસદાના દુબળ ફળિયા ગામના સરપંચ..
ડાંગ: એમ કહેવાય છે કે આદિવાસી સમાજ વિકાસશીલ વિચારધારા સાથે બહુ ઓછો જીવે છે અમુક અંશે આ વાત કદાચ હોય શકે પણ આદિવાસી સમાજના...
આજથી ચીખલી તાલુકાના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાળ પર.. જાણો કેમ ?
ચીખલી: નવસારી જિલ્લા તલાટી કમ મંડળના નેજા હેઠળ ચીખલી મંડળના પ્રમુખ નિલેશભાઈની આગેવાનીમાં પોતાના પડતર પ્રશ્નોના મામલે ચીખલી તાલુકાના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની...
પોલીસની સાથે પ્રકૃતિ પ્રેમીનો કિરણ પાડવીએ વાંસદાના આંકડા ધોધ પર સ્વચ્છતાની કરી પહેલ..
વાંસદા: પોલીસની સાથે પ્રકૃતિ પ્રેમીનો સમન્વય એવા આદિવાસી સમાજના પી.આઈ કિરણ પાડવીએ વાંસદાના વાંગણ ગામ ખાતે બીજા પાસેથી સ્વચ્છતાની અપેક્ષા રાખ્યા વગર પોતે જ...
નવસારીમાં મંદિર તોડાવનો મામલામાં સ્થાનિકોની વિરોધ રેલી, કોણ કોણ રહ્યું હાજર.. ભાજપ માટે આ...
નવસારી: ભાજપ સરકાર સામે નવસારીમાં સર્વોદય સોસાયટીમાં મંદિર તોડવાનો મામલો ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે હોય તેમ ગતરોજ સર્વોદય સોસાયટીના રહીશોએ...
છેલ્લા 34 વર્ષથી સામાજિક પ્રવૃતિ આદરી દર વર્ષે નવા શિખરો સર કરતું શ્રી જ્ઞાનકિરણ...
ચીખલી-રાનકુવા: શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ છેલ્લા 34 વર્ષથી સામાજિક પ્રવૃતિ આદરી દર વર્ષે નવા શિખરો સર કરી સમાજની સરાહના પ્રાપ્ત કરી રહેલ છે....
















