આદિવાસી પરંપરાઓ: અંધશ્રદ્ધા કે સાંસ્કૃતિક વારસો ?
ગુજરાત: આદિવાસી સમાજની પરંપરાગત માન્યતાઓ અને રૂઢિઓને અંધશ્રદ્ધાનું લેબલ લગાવવાની વિરુદ્ધમાં વિવાદ સતત ચાલુ છે. આદિવાસીઓના વહેવાર અને પૂર્વજ પૂજાને સમજવાનો પ્રયાસ કરતા ઘણા...
ડોલવણમાં ફરી લાંચિયો અધિકારી ઝડપાયો: નાયબ મામલતદાર પાર્થેશકુમાર કટારા ૨૫ હજારની લાંચ લેતા ACBના...
ડોલવણ: આજરોજ ડોલવણ તાલુકામાં લાંચરૂપી ભ્રષ્ટાચારની ઘટનાઓનો સિલસિલો ચાલુ જ છે. આજે તાપી જિલ્લાના ડોલવણ તાલુકા સેવાસદન ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર પાર્થેશકુમાર નારાયણભાઇ...
‘આન’ અથવા ‘નોની’: આદિવાસી પૂર્વજોનું સદીઓ જૂનું ઔષધ જે આજે વિશ્વને આશ્ચર્યમાં મૂકે છે
તાપી: ચૌધરી બોલીમાં “આન” તરીકે ઓળખાતું આ ફળ આજે વૈશ્વિક સ્તરે નોની (Noni) તરીકે પ્રસિદ્ધ છે. આદિવાસી સમાજની સમાજસેવિકા દમયંતીબહેન જણાવે છે કે, આ...
650 ની લાંચ લેતા સોનગઢના ગ્રામસેવક અને એગ્રો એજન્સી કર્મચારી ACB ના હાથે ઝડપાયા..
સોનગઢ: ડોસવાડા સેજો, ચાર્જ-ટોકરવા સેજો ખાતે ફરજ બજાવતા ગ્રામસેવક જીવણભાઈ બીટીયાભાઈ ગામીત અને બજરંગ એગ્રો એજન્સી ખાતે કાર્યરત અક્ષય રાજેન્દ્રભાઈ કેરલને રૂ. ૬૫૦ની લાંચ...
વ્યારાના કણજા ગામે ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્રની મોટી કાર્યવાહી
વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કણજા ગામે તાપી નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે વહીવટી તંત્રે કડક અને ત્વરિત કાર્યવાહી કરી છે....
વ્યારા કેનેરા બેંક લોન કૌભાંડ: અભણ મહિલાના અંગૂઠા સિવાય સહી અને 25 વર્ષ પહેલાં...
વ્યારા: કેનેરા બેંક વ્યારા શાખા સામે લોન કૌભાંડની ફરિયાદમાં વજલીબેન ગામીતે ગંભીર આરોપ લગાવ્યા છે. અભણ હોવાને કારણે માત્ર અંગૂઠાનું નિશાન કરતી વજલીબેને આરોપ...
પ્રકૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા વાલોડના આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓને સ્ટેશનરી-નોટબુક્સનું વિતરણ
વાલોડ: પ્રકૃતિ સેવા ટ્રસ્ટ પરિવાર દ્વારા વાલોડ તાલુકાના કહેર પ્રાથમિક શાળા, ગ્રામભારતી વિદ્યાલય કલમકુઈ તેમજ કહેર-કલમકુઈ વિસ્તારની તમામ આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી અને નોટબુક્સનું...
બિપિન ચૌધરી પર આદિવાસી વિચારધારાનો ઢોંગ કરી ભાજપમાં જોડાવાનો આરોપ: સમુદાયની પ્રતિક્રિયા શું છે...
વ્યારા: વ્યારા વિસ્તારમાં TAPI GREEN SOLAR ના CEO અને SPARSH KNOWLEDGE CENTAR ના કાર્યકર બિપિન ચૌધરી પર આદિવાસી સમુદાયની વિચારધારાનો ઢોંગ રચીને અચાનક ભાજપમાં...
સાપુતારા અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોડતા રોડને 45.42 કરોડના ખર્ચે નવીનીકરણ કરવા મંજુરી
દક્ષિણ ગુજરાત: ગુજરાત સરકાર દ્વારા સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અંતર્ગત તાપી જિલ્લામાં આવેલા બોરદા-સાતકાશી-શેરૂલ્લા રોડના વાઈડનીંગ અને સ્ટ્રેન્ધનીંગના કામને 45.42 કરોડના અંદાજિત...
લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબાના સંસ્થાપક નિલમભાઈ પટેલને ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન’થી નવાજાયા..
વ્યારા: લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબાના સંસ્થાપક શ્રી નિલમભાઈ પટેલને ગુજરાત રાજ્ય આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર દ્વારા આયોજિત ‘જન જાતીય ગરિમા ઉત્સવ-2026’ અંતર્ગત...
















