તાપી વાલોડના બેડકુવા ગામે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ઘર રાખ થયું…
વાલોડ: વાલોડ તાલુકાના બેડકુવા ગામે ડુંગરી ફળિયામાં રહેતા સંજયભાઈ નારણભાઈના ઘરે ગત રાત્રિના સમયે અચાનક શોર્ટ સર્કિટનો બનાવ બન્યો હતો, આ બનાવ બનતા ઘરમાં...
તાપીમાં ખેડૂતો માટે આશિર્વાદ સમાન જીવામૃતથી જમીન જીવંત…
વ્યારા: રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગથી જમીનની તંદુરસ્તી પર ખરાબ અસર પડી છે. આવી ખેતીમાંથી મળતા પાકો માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થયા...
સોનગઢ માંડળ મિની પુરવઠા યોજનાની ટાંકી બંધ, ગ્રામજનોને પાણી માટે મુશ્કેલી…
તાપી: સોનગઢ તાલુકાના માંડળ ગામમાં મિની પાણી પુરવઠા યોજનાની ટાંકી બંધ પડી છે, જેના કારણે ગ્રામજનોને ઉનાળાની ઋતુમાં પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો...
વ્યારામાં 1 મણ કેસર કેરીનો ભાવ રૂપિયા 1200થી 1400ની વચ્ચે બોલાયો, શુક્રવારે 14 ટનની...
વ્યારા: વ્યારા નગરમાં આવેલા એપીએમસી માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. વ્યારા માર્કેટ યાર્ડમાં પ્રથમ સપ્તાહમાં દિવસમાં 14,000 થી વધુ કિલો...
હીટ વેવને ધ્યાને લઈ તાપી જીલ્લાના વ્યારા જનરલમાં સ્પેશિયલ વોર્ડ ઊભો કરાયો..
વ્યારા: તાપી જિલ્લામાં કાળઝાળ ગરમીમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બીજી તરફ તંત્ર વ્યારા જનરલ હોસ્પિટલને હીટવેવને ધ્યાનમાં...
તાપી જીલ્લાના વાલોડની ઉતરતી બજારમાં ઉભરાતી ગટરની સમસ્યા 1 માસથી ન ઉકેલાતા માર્ગ પર...
વાલોડ: વાલોડ નગરમાં ઉતરતી બજારથી ગણેશ મંદિર તરફ જતા નદી કિનારેના રોડ પર છેલ્લા એક માસથી વધુ સમયથી ગટરની ચેમ્બર ઉભરાય રહી છે, આ...
વાંકવેલ નજીક સોનગઢ ઉકાઈ રોડને જોડતાં બે રસ્તા પર સર્કલ બનાવવા માગ…
સોનગઢ: સોનગઢથી ઉકાઈ જતા રસ્તે વાંકવેલ નજીક આવેલા બે રસ્તા પર સર્કલ બનાવવાની માગ સ્થાનિક લોકો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. આ...
નિઝરમાં પાકી ગટર લાઈન ઉભરાતા ખુલ્લામાં વહેતા પાણીથી લોકો હેરાન…
નિઝર: તાપી જિલ્લાના નિઝર તાલુકાનું મુખ્ય મથક મીજે નિઝર ખાતે સંગીતા નગર ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી પાકી ગટર લાઈન ઉભરાતા ખુલ્લામાં ભારે દુર્ગંધવાળા ગંદા...
સોનગઢ હાઇવે પર બાઈક ડિવાઇડર સાથે અથડાતાં બે યુવકે જીવ ગુમાવ્યો…
સોનગઢ: મૂળ સુરતના લંબે હનુમાન રોડ પર રહેતાં બે યુવકો બાઈક લઈ કામ અર્થે સોનગઢ તરફ આવ્યાં બાદ મોડી રાત્રે સુરત જતી વખતે હાઇવે...
વ્યારામાં 1856માં દુકાળ સમયે બનેલા તળાવ હજુ સુધી ક્યારેય સુકાયા નથી…
વ્યારા: નગરમાં બે ઐતિહાસિક તળાવોનું નિર્માણ બાદ આજ દિન સુધી સુકાયા નથી. તજજ્ઞ કહે છે કે, વર્ષ 1856માં છપ્પનિયા દુકાળના સમયમાં તળાવનું નિર્માણ થયું...