28 માર્ચ અને 29 માર્ચે ભારત બંધની જાહેરાત જાણો કોણે અને કેમ કરી ?

0
દિલ્લી: કેન્દ્રીય ટ્રેડ યૂનિયનના એક ફોરમે 28 માર્ચ અને 29 માર્ચે ભારત બંધની જાહેરાત કરી છે. ભારત બંધનું આહવાન મોદી સરકારની એવી નીતિઓની વિરુદ્ધ...

જાણો: કયાંના પીવાના પાણીને માટે વલખાં મારતા લોકોના આ દ્રશ્યો વિકાસની પોકળતા સાબિત કરે...

0
દાહન: આપણે જ્યારે આજે આઝાદી 75 વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે ત્યારે દાદરા નગર હવેલીમાં આજે પણ આદિવાસી ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ યોજનાના અમલીકરણ પછી...

આમ આદમી પાર્ટી RSS-BJP સંઘના વાસ્તવિક એજન્ડાને લાગૂ કરી રહી છે: યૂથ કોંગ્રેસના અધ્યક્ષ...

0
આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને 16 માર્ચ, બુધવારે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને જયારે ભગવંત માન ઓફિસ કાર્યભાર ગ્રહણ કરી રહ્યા હતા...

જાણો: અમુલ આગામી 11 માર્ચથી પશુદાણમાં કેટલા કરશે ભાવમાં વધારો: લાખો પશુપાલકો પડશે...

0
ગુજરાત: ગુજરાતના લાખો પશુપાલકો માટે માઠા ખબર એ છે કે ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધના છાશ અને દહીંમાં ભાવ વધારા બાદ...

ગર્ભાવસ્થામાં પીયરમાં રહેવા જવું કોઈ છૂટાછેડાનું કારણ ન હોય શકે: સુપ્રીમ કોર્ટ

0
આજરોજ મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટેના  જસ્ટિસ કેએમ જોસેફ અને હૃષિકેશ રોયની બેન્ચે એક ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે ગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ...

હાઈવે ઓથોરિટી ગુજરાતના 3 હાઇવે વેચી દેવામાં તૈયારીમાં..

0
ગુજરાત લોકોને ઝડપી વાહનવ્યવહારની સુવિધા ઉપલબ્ધ બને એવા ઉદ્દેશથી મોટા મોટા હાઈવે બનાવવામાં આવે છે એવું તમે વિચારતા હશે તો કેટલા અંશે તમારી વિચારસરણી...

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી બદલ્યા શિક્ષકની બદલીના નિયમો… જાણો

0
ગુજરાત: શિક્ષકોના બદલીના નિયમો મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફન્સ કરી કહ્યું છે કે અમે સચિવ રાવ, નિયમક જોશી અને સમગ્ર ટીમ અને...

હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે… પ્રેમી પંખીડાનો આપઘાત

0
હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે... ફરી એક વખત સમાજના રીત રીવાજો અનુસાર જિંદગી સાથે ન જીવી શકવાના ડરને લીધે એક પ્રેમી પંખીડાએ...

દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં જોવા મળી રહ્યો છે વધારો..

0
દેશમાં આજે જીવલેણ કોરોના વાયરસ રોગચાળાના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 30 હજાર 757 નવા કેસ નોંધાયા છે અને...

આંતકવાદીની કબુલાત: પ્રસિદ્ધ તીર્થસ્થળ શિરડી પર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર: ગુજરાત ATS

0
વાંસદા: મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થસ્થળ શિરડી પર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યુ હોવાનુ હાલમાં જ દુબઈથી ધરપકડ કરાયેલા આતંકીની પૂછપરછ દરમિયાન આ તેમના...