હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે… ફરી એક વખત સમાજના રીત રીવાજો અનુસાર જિંદગી સાથે ન જીવી શકવાના ડરને લીધે એક પ્રેમી પંખીડાએ આપઘાત કર્યાની ઘટના સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં કરતાં અરેરાટી વ્યાપી ગયાનું જાણવા મળ્યું છે.

અકિલા ન્યુઝ પર પ્રકાશિત અહેવાલ મુજબ દેવભૂમિ દ્વારકામા રહેતા પ્રેમી પંખીડાએ ગ્રામ્ય વિસ્તાર એવા ધ્રાસન વેલમાં દવા પી ને સજોડે આપઘાત કરી લીધો છે. બંનેના મૃતદેહ ને પી એમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. દ્વારકા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં જો એક સર્વે કરવામાં આવે તો કદાચ જેટલા લોકો બીમારી થી નથી મારી રહ્યા તેટલા લોકો આપઘાત કરીને મરતા હોવાના આંકડા બહાર આવી શકે